સુરત : જૈન ધર્મના પવિત્ર પર્યુષણ પર્વનો પ્રારંભ, મહારાજ સાહેબના આશીર્વચનનો લ્હાવો લેતા શ્રાવકો
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુરત શહેરના વેસુ વિસ્તારમાં આવેલા સંયમવિહાર ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીની ઉપસ્થિતિમાં પવિત્ર પર્યુષણ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે.
સુરતના ઉત્રાણ પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર દ્વારા ફરિયાદી પાસે જાણવાજોગ તપાસના કામમાં રૂપિયા 10 લાખની લાંચ માંગવામાં આવી હતી.
સુરતના અઠવા ખાતે પોતાની માલિકીનો પ્લોટ ન હોવા છતાં ખોટા દસ્તાવેજના આધારે ભેજાબાજ દ્વારા પ્લોટ વેચી દેવાની ઘટના પ્રકાશમાં આવી હતી.
સુરતના અડાજણ વિસ્તારમાં પાનનો ગલ્લો ચલાવતી વૃદ્ધ મહિલા પર હથોડીથી હુમલો કરી મંગલસૂત્રની લૂંટ કરીને લુટારુ ફરાર થઈ ગયા હતા.
સુરતના ઉધનામાં સગા ભાઈએ જ ભાઈની હત્યા કરી નાખવાની ઘટનામાં પોલીસે હત્યારા ભાઈની ધરપકડ કરી છે.
સુરતમાં ખરીદી કરવા માટે કેરળથી આવેલા એક વ્યક્તિનું હોટેલમાં મોત નીપજ્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.
છેલ્લા 3 દિવસથી અવિરત વરસતા વરસાદના પગલે રાજ્યભરમાં પબ્લિક ટ્રાન્સપોર્ટને પણ ગંભીર અસર પહોંચી છે,
સુરતના અલથાણની આશીર્વાદ વીલા સોસાયટીમાં રહેતા અને પાંડેસરાની જલારામ સોસાયટીમાં ક્લિનિક ચલાવતા સિવિલના 60 વર્ષીય નિવૃત્ત તબીબ ડો.જીતેન્દ્ર પટેલ