Connect Gujarat

You Searched For "Surendranagar News"

સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગતાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવાઇ

17 March 2024 1:53 PM GMT
આચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ

સુરેન્દ્રનગર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલ 1008 કુંડી યજ્ઞનું આયોજન "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યું...

21 Jan 2024 1:18 PM GMT
1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે

સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ

1 Jan 2024 7:20 AM GMT
વિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ

સુરેન્દ્રનગર: સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરાતા જીરુંના પાક પર ટ્રેક્ટર ફેરવાયું,ધરતીપુત્રોને મોટું નુકશાન

28 Dec 2023 6:42 AM GMT
ખેડૂતોએ રવિપાક જીરું વરિયાળીનું મોટાપ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજના દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાયું

સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ

26 Nov 2023 8:10 AM GMT
સવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે

સુરેન્દ્રનગર : બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરા, બળોલ અને વડગામે કરાય ઉજવણી...

14 Nov 2023 10:20 AM GMT
ગાયોની દોડ જોવા સમસ્ત ગ્રામજનો તો એકઠા થાય જ છે, સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોકની 15 દુકાનોમાં ભભૂકી ઉઠી આગ, ફાયર ફાઇટરો દોડ્યા

7 Nov 2023 7:33 AM GMT
વિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું

સુરેન્દ્રનગર: વસ્તડી પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ,૫૦૦થી વધુ વિધાર્થીઓના અભ્યાસને અસર

26 Sep 2023 6:19 AM GMT
વસ્તડી ગામથી માત્ર બે કિલોમીટર દુર જ શાળા આવેલી છે પરંતુ શાળાએ જવા માટેના મુખ્ય રસ્તા પરનો પુલ જ ધરાશાયી થયેલો છે

સુરેન્દ્રનગર : રાજ્યમાં બીજા નંબરના મેળા તરીકે પ્રખ્યાત વઢવાણનો લોકમેળો ખુલ્લો મુકાયો…

5 Sep 2023 1:14 PM GMT
વઢવાણ જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ વઢવાણના મહંત માધવેન્દ્રપ્રસાદજીના વરદ્દ હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં...

ખેડૂતોનો “આક્ષેપ” : સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની અછત, જ્યારે પૂરતો જથ્થો હોવાનો તંત્રનો દાવો

26 July 2023 9:34 AM GMT
શિયાળું પાક માટે યુરિયા ખાતર લેવા ખેડૂતોની કતાર, ચાલુ વર્ષે જિલ્લામાં ખાતરની સર્જાય છે અછત : ખેડૂત.

સુરેન્દ્રનગર : રૂ. 1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણશીણા હાઈસ્કૂલના નવા ભવનના કામનું ખાતમુહૂર્ત સંપન્ન...

11 May 2023 8:58 AM GMT
પાણશીણા ગામ ખાતે હાઇસ્કૂલના નવા ભવનનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ લીંબડીના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!

10 May 2023 10:56 AM GMT
ઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.