Home > surendranagar news
You Searched For "Surendranagar News"
સુરેન્દ્રનગર જિલ્લામાં આદર્શ આચારસંહિતા લાગતાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવાઇ
17 March 2024 1:53 PM GMTઆચારસંહિતા લાગુ થતા સુરેન્દ્રનગર જિલ્લામાં સરકારી અને ખાનગી મિલકતો પરની પ્રચારાત્મક સામગ્રીઓ હટાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ
સુરેન્દ્રનગર : અયોધ્યા પ્રાણપ્રતિષ્ઠા પૂર્વે યોજાયેલ 1008 કુંડી યજ્ઞનું આયોજન "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યું...
21 Jan 2024 1:18 PM GMT1008 કુંડી યજ્ઞના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે આ કાર્યક્રમ "વર્લ્ડ બુક રેકોર્ડ" માટે પસંદગી પામ્યો છે
સુરેન્દ્રનગર: લખતર ગામમાં અનેક જગ્યાએ ચૂંટણી બહિષ્કાર,ભ્રષ્ટાચાર હટાવોના લાગ્યા બેનર,જુઓ શું છે કારણ
1 Jan 2024 7:20 AM GMTવિકાસના દરેક કામમાં ભ્રષ્ટાચાર અંતર્ગત કરવામાં આવેલ લેખિત મૌખિક રજુઆતની તપાસ નહિ થતા લોકોમાં રોષ
સુરેન્દ્રનગર: સૌની યોજનાથી ખેડૂતોને પાણી બંધ કરાતા જીરુંના પાક પર ટ્રેક્ટર ફેરવાયું,ધરતીપુત્રોને મોટું નુકશાન
28 Dec 2023 6:42 AM GMTખેડૂતોએ રવિપાક જીરું વરિયાળીનું મોટાપ્રમાણમાં વાવેતર કરેલ ત્યારે સૌની યોજના દ્વારા અચાનક પાણી બંધ કરી દેવાયું
સુરેન્દ્રનગર: કમોસમી વરસાદ વરસતા ખેડૂતો બન્યા ચિંતિત,જીરું-વરીયાળી સહિતના ખેતીના પાકને નુકશાનની ભીતિ
26 Nov 2023 8:10 AM GMTસવારથી સમગ્ર ઝાલાવાડ પંથકમાં કમોસમી વરસાદ ચાલુ થયેલ હોય જેમાં ખેડૂતોના જીવ તાળવે ચોટી ગયા છે
સુરેન્દ્રનગર : બેસતા વર્ષના દિવસે ગાયો દોડાવવાની અનોખી પરંપરા, બળોલ અને વડગામે કરાય ઉજવણી...
14 Nov 2023 10:20 AM GMTગાયોની દોડ જોવા સમસ્ત ગ્રામજનો તો એકઠા થાય જ છે, સાથે સાથે આસપાસના ગામોમાંથી પણ લોકો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.
સુરેન્દ્રનગર : ધાંગધ્રાના રાજકમલ ચોકની 15 દુકાનોમાં ભભૂકી ઉઠી આગ, ફાયર ફાઇટરો દોડ્યા
7 Nov 2023 7:33 AM GMTવિકરાળ સ્વરૂપે લાગેલી આગની ચપેટમાં 10થી 15 મોટી દુકાનો આવી હતી. જેથી, દિવાળીના સમયે વેપારીઓને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચ્યું
સુરેન્દ્રનગર: વસ્તડી પુલ ધરાશાયી થતાં વાહનવ્યવહાર ઠપ્પ,૫૦૦થી વધુ વિધાર્થીઓના અભ્યાસને અસર
26 Sep 2023 6:19 AM GMTવસ્તડી ગામથી માત્ર બે કિલોમીટર દુર જ શાળા આવેલી છે પરંતુ શાળાએ જવા માટેના મુખ્ય રસ્તા પરનો પુલ જ ધરાશાયી થયેલો છે
સુરેન્દ્રનગર : રાજ્યમાં બીજા નંબરના મેળા તરીકે પ્રખ્યાત વઢવાણનો લોકમેળો ખુલ્લો મુકાયો…
5 Sep 2023 1:14 PM GMTવઢવાણ જન્માષ્ટમી લોકમેળાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વર્ષો જૂની પરંપરા મુજબ વઢવાણના મહંત માધવેન્દ્રપ્રસાદજીના વરદ્દ હસ્તે મેળાને ખુલ્લો મુકવામાં...
ખેડૂતોનો “આક્ષેપ” : સુરેન્દ્રનગરમાં યુરિયા ખાતરની અછત, જ્યારે પૂરતો જથ્થો હોવાનો તંત્રનો દાવો
26 July 2023 9:34 AM GMTશિયાળું પાક માટે યુરિયા ખાતર લેવા ખેડૂતોની કતાર, ચાલુ વર્ષે જિલ્લામાં ખાતરની સર્જાય છે અછત : ખેડૂત.
સુરેન્દ્રનગર : રૂ. 1 કરોડના ખર્ચે નિર્માણ પામનાર પાણશીણા હાઈસ્કૂલના નવા ભવનના કામનું ખાતમુહૂર્ત સંપન્ન...
11 May 2023 8:58 AM GMTપાણશીણા ગામ ખાતે હાઇસ્કૂલના નવા ભવનનું ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તેમજ લીંબડીના ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
સુરેન્દ્રનગર : પાણીના પ્રશ્ને અંકેવાળીયા ગામે મહિલાઓએ કર્યો ચક્કાજામ, અસંખ્ય વાહનો અટવાયા..!
10 May 2023 10:56 AM GMTઝાલાવાડ પંથકમાં આકરા ઉનાળાની શરૂઆત થતાં ગ્રામ્ય પંથકમાં પીવાના પાણીના પોકારો શરૂ થયા છે.