જગવિખ્યાત તરણેતરના મેળાનું આકર્ષણ એટલે શણગારેલી પાઘડી અને છત્રી, જુઓ વિશેષ અહેવાલ
સુરેન્દ્રનગરના તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓએ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે
સુરેન્દ્રનગરના તરણેતરની આગવી ઓળખ સમી રંગબેરંગી છત્રીઓએ અનેરા આકર્ષણ સાથે દેશના સીમાડાઓ વટાવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી છે
સુરેન્દ્રનગ જિલ્લામાં અસરગ્રસ્ત ખેડૂતોએ મુરજાઈ ગયેલા પાકને સાથે રાખી થાળી-વેલણ વગાડી સરકાર સુધી પોતાનો અવાજ પહોચાડવા કિસાન સહાય રેલી યોજી હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં ભારે વરસાદને પગલે ખેતીના ઉભા પાકને નુકસાન પહોંચ્યું છે,જે અંગે ખેડૂતો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરીને વળતર અંગે માંગ કરવામાં આવી હતી.
સુરેન્દ્રનગરના ચોટીલામાં પવિત્ર શ્રાવણ માસ દરમિયાન જ રોડના વરસાદી પાણી ભોળાનાથના સુખનાથ મહાદેવ મંદિરમાં ફરી વળ્યા હતા
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી-માલવણ રોડ પર બજાણા પાસે ટ્રેલરનો અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતની ઘટનામાં ચાલકનું મોત નિપજ્યું હતું.
સુરેન્દ્રનગરમાં કોંગ્રેસની ન્યાય યાત્રામાં આગેવાનો સામે ચોટીલા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી હતી.જેમાં કોંગ્રેસે આકરી પ્રતિક્રિયા આપતા આક્રોશ સાથે જણાવ્યું હતું
સુરેન્દ્રનગરના ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વીર સાવરકરની કેસરી ટીશર્ટ મામલે સર્જાયેલા વિવાદમાં કોંગ્રેસના આગેવાનો સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.
સુરેન્દ્રનગરમાં ભાજપની તિરંગા યાત્રા સામે કોંગ્રેસે સવાલો ઊભા કર્યા છે. ચોટીલામાં તિરંગા યાત્રા દરમિયાન વિદ્યાર્થીઓને વીર સાવરકની કેસરી ટીશર્ટ પહેરાવતા કોંગ્રેસે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા