સુરેન્દ્રનગર: સ્વાતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે તિરંગા યાત્રાનું આયોજન
દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
દેશના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સુરેન્દ્રનગર વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસેલા સામાન્ય વરસાદ બાદ પણ ચોટીલા શહેરમાં વરસાદી પાણી ભરાય રહેતાં વહીવટી તંત્ર સામે ચોટીલાવાસીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા ગામની પાંચ વર્ષની બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નિપજ્યું હતું.
ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસને લઈ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
સુરેન્દ્રનગર શહેરમાં હોલસેલ પાન-મસાલા સહિતની ચીજવસ્તુઓની વર્ષો જુની પેઢીના કર્મચારીઓ પાસેથી બાઈક પર આવેલ 2 અજાણ્યા શખ્સોએ રૂ. 18.20 લાખ ભરેલી થેલીની લૂંટ ચલાવતા પોલીસ દોડતી થઈ હતી.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના કડુ ગામે સાપની એક પ્રજાતિને ક્રીડા કરતી ગ્રામજનોએ કેમેરામા કેદ કરી હતી
ગુજરાતના અર્ધ સુક્કાભઠ્ઠ વિસ્તાર એવા સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત પીળું સોનું એટલે કે, ખારેકની ખેતીમાં મબલખ કમાણી કરી અન્ય ખેડૂતો માટે ઉદાહરણરૂપ બન્યા છે.
સુરેન્દ્રનગરમાં પરવાનગી વગર ચાલતા બે ગેમ ઝોન સામે ફરિયાદ નોંધાય.રાજકોટની ઘટના બાદ સીલ કરવામાં આવેલા ગેમ ઝોનમાં સીલ માર્યા પહેલા અનેક ક્ષતિઓ તેમજ મનોરંજનના જાહેર જગ્યાનું લાઇસન્સ, વગર ચલાવતા હોવાનું ખુલવા પામ્યું હતું.