અંકલેશ્વર : બહેનના લગ્ન માટે ભેગા કરેલા રૂપિયા અને સોના-ચાંદીના ઘરેણાં પર તસ્કરોનો હાથફેરો...
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ સંજયનગર સોસાયટીના મકાનમાંથી લાખોના મત્તાની ચોરીની ઘટના સામે આવી છે.
અંકલેશ્વર શહેરના ત્રણ રસ્તા સર્કલ નજીક આવેલ સંજયનગર સોસાયટીના મકાનમાંથી લાખોના મત્તાની ચોરીની ઘટના સામે આવી છે.
જલારામ મંદિરમાં 8 થી 10 તસ્કરો ઘૂસી આવી દાનપેટીમાં રહેલ રોકડ રકમ સહિત જલારામ બાપાની 1 કિલોની મૂર્તિની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.
નવસારી જીલ્લાના જમાલપુરમાં આવેલ બે સોસાયટીઓમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ હતી જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.
ગડખોલ પાટીયા ખાતે આવેલી દુકાન નંબર બે અને ત્રણ ને તસ્કરોએ ગતરોજ નિશાન બનાવી સોના ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 1,41,000/- ઉપરાંતની ચોરી કરી તસ્કરો ફરાર
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ રામેશ્વર વીલા સોસાયટીના મકાનમાં હાથફેરો કર્યો હતો.
મળતી માહિતી અનુસર, અંકલેશ્વર જીઆઈડીસીના પ્લોટ નંબર 9701-16 પર બેઇલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ કંપની આવેલ છે
સુગંધિત ચંદન ચોરી કરનાર આખરે જિલ્લા પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા. જ્યારે સાત આરોપીઓને પકડવા માટે ચક્રોમાન કર્યા છે.