ભરૂચ: નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ-નરકની અનોખી થીમ પર ગણેશ મહોત્સવની કરાશે ઉજવણી !
ભરૂચ નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ અને નરકની અનોખી થીમ આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ભરૂચ નવી વસાહત યુવક મંડળ દ્વારા સ્વર્ગ અને નરકની અનોખી થીમ આધારિત ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેની હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે
ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી.
ગીર સોમનાથ જિલ્લાના સોમનાથ મંદિર નજીક ચોપાટી ખાતે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની થીમ આધારિત ભવ્ય નૃત્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વરના જોશીયા ફળિયા યુવક મંડળ દ્વારા ગણેશ મહોત્સવમાં રેલવે સ્ટેશનની આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જેમાં શ્રીજીને ટિકિટ ચેકરના રૂપમાં દર્શાવવામાં આવ્યા છે
અંકલેશ્વર શહેરના સરકાર ગ્રુપ દ્વારા રામસેતુની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે આ માટે રામેશ્વરથી વિશેષ તરતા પથ્થર પણ મંગાવવામાં આવ્યા છે.
ભરૂચ શહેરના ગણેશ મંડળ દ્વારા વિવિધ થીમ પર પંડાલો તૈયાર કરવામાં આવ્યા છે.જેમાં બીએનએસ ગૃપ દ્વારા ગણેશોત્સવમાં અયોધ્યા સ્થિત રામ મંદિરની થીમ પર આબેહૂબ રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે.
અંકલેશ્વર શહેરમાં માલી ખડકી યુવક મંડળ દ્વારા બાળ ગણેશની થીમ પર ગણેશ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે જે લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે