નર્મદા: કેવડીયા ખાતે જન્માષ્ટમી પર્વે 'નંદ ઘેર આનંદ ભયો' ના થીમ આધારિત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા
એકતાનગરના આંગણે વિશ્વની સૌથી વિરાટ, અદભૂત અને અપ્રતિમ સરદાર સાહેબની પ્રતિમાના સાનિધ્યમાં મોન્સૂન મેઘ મલ્હાર પર્વ ૨૦૨૩ની ઉજવણી કરવામાં આવી રહી છે.