યાત્રાળુઓને લઈ ખાતુશ્યામ જતી બસનો ટ્રક સાથે અકસ્માત, 3 લોકોના મોત
રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા
રાજસ્થાનમાં 50 મુસાફરોને લઈ જતી બસને અકસ્માત નડ્યો છે. ત્રણ મુસાફરોના મોત અને 28 ઘાયલ થયા. તેમાં સવાર તમામ યાત્રાળુઓ વૈષ્ણોદેવીની યાત્રાથી પાછા ફરી રહ્યા હતા
અમદાવાદ-વડોદરા એકસપ્રેસ હાઇવે પર કણભા પાસે ટ્રિપલ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 15 ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અરવલ્લી જિલ્લાના બાયડમાં કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક જ પરિવારના 3 સભ્યો પતિ-પત્ની અને પુત્રના અકસ્માતમાં મોત નિપજ્યા હતા
કચ્છ જિલ્લા અંજાર તાલુકાના ખેંડોઇ ગામ નજીક ટ્રેલરમાંથી કન્ટેનર છૂટું પડી માર્ગ પર પડ્યું હતું. આ દુર્ઘટનામાં 3 લોકોના કન્ટેનર નીચે દબાઈ જતા ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા.
સાળંગપુર BAPS મંદિરના સંતો અને હરિભક્તોને લઈ બોચાસણથી સાળંગપુર પરત ફરી રહેલી એક અર્ટિગા કાર કોઝવે પરથી પસાર થતી વખતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
જુનાગઢની ઝાંઝરડા ચોકડી નજીક JCB વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળતા બાળકી સહિત 3 લોકો મોતને ભેટ્યા હતા. સમગ્ર મામલે બી’ ડિવિઝન પોલીસે JCB ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુનાગઢની ઝાંઝરડા ચોકડી પાસે જેસીબી વડે ખોદકામ દરમ્યાન આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં 3 લોકોના દાઝી જતા મોત નિપજ્યા હતા,
અમદાવાદના જુહાપુરા-સરખેજ વિસ્તારમાં આવેલ ફતેહવાડી કેનાલ ખાતે રીલ્સના ચક્કરમાં 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબકી ગયા હતા.