ભરૂચ: તુલસીધામ શાકમાર્કેટમાં વેપારીને વીજ કરંટ લાગતા મોત નિપજ્યુ
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ તુલસીધામ શાકમાર્કેટમાં એક વેપારીને વીજ કરંટ લાગતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું
નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના હરિપુરા ગામના એક વેપારીને ત્યાં 24 ઓક્ટોબરે રાતે 3 વાગે 20 લાખની ચોરી થઈ હતી.
સુરતના મોટા વરાછાના શિવાંત એન્ટેલા એપાર્ટમેન્ટમાં રહેતા શૈલેશ ઇટાલિયાએ પોતાના સાથે છેતરપિંડી થતાં ગત એપ્રિલ મહિનામાં વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શહેરના મોટેરા વિસ્તારમાંથી એક વેપારીનું અપહરણ કરનાર 6 આરોપીને દબોચી લીધા છે
નાણાંની ભીંસ અને વેપારીઓના ટોર્ચરથી કંટાળી અમદાવાદ શહેરના કાપડના એક વેપારીએ રિવરફ્રન્ટ ખાતે ઝેરી દવા પીને નદીમાં ઝંપલાવ્યું હતું.
ઝઘડિયા તાલુકાના કેટલાય ખેડૂતોએ જોખમ ખેડીને પણ કેળા ની ખેતી કરી પરંતુ મબલક પ્રમાણમાં કેળાનું ઉત્પાદન પણ થયું પરંતુ ખેડૂતોને કેળાની ખેતીમાં ટેકાના ભાવ મળતા નથી