અંકલેશ્વર: રોટરી ક્લબ દ્વારા રેલવે સ્ટેશન પર કરાયુ વૃક્ષારોપાણ, ચાર્ટડ ડેની કરાય ઉજવણી
5મી ઓક્ટોબર રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
5મી ઓક્ટોબર રોટરીના ચાર્ટર્ડ ડે નિમિત્તે રેલવે સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડા અંતર્ગત સફાઈ અભિયાન અને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચ એસ.ટી. વિભાગ દ્વારા વડાપ્રધાન જન્મદિવસ નિમિત્તે 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવાકીય કાર્યક્રમો હાથ ધરાયા હતા જે અંતર્ગત આજરોજ વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર જીઆઇડીસીમાં વાવે ગુજરાત અભિયાન અંતર્ગત સહિત અન્ય સંસ્થાઓના સહયોગથી વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં પર્યાવરણના જતનના હેતુસર વૃક્ષારોપાણ કરાયુ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિશ્વ યોગ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં કલેક્ટર સહિતના અધિકારીઓએ સફાઈ અભિયાન હાથ ધર્યું હતું
ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ,જી.પી.સી.બી.ના રિજિયોનલ ઓફિસર વિજય રાખોલીયા,ગ્રીન બેલ્ટ અને રેઇન વોટર હારવેસ્ટિંગ કમિટીના ચેરમેન હેતલ પટેલ તેમજ ઉદ્યોગકારોએ વૃક્ષારોપણ કરવામાં આવ્યું
ભરૂચના નંદેલાવ ગામ ખાતે વૃક્ષ મારી જવાબદારી અભિયાન અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં આમંત્રિતોના હસ્તે વૃક્ષોનું રોપાણ કરવામાં આવ્યું હતું
ભરૂચના વાલિયા તાલુકા પુસ્તકાલય સહિત વિવિધ સ્થળે વૃક્ષારોપણ તેમજ ખાસ ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
"વન કવચ"માં 106 જાતના કુલ 20,000 વૃક્ષોનું વાવેતર બે હેક્ટર જમીન વિસ્તારમાં કરવામાં આવ્યું છે.અહીં ગામના લોકોને બેસવા માટે ગજેબો,વોચ ટાવર તથા બાકડા મૂકવામાં આવ્યા છે.