ભરૂચ ભરૂચ: વિલાયત GIDCમાં બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણનો કાર્યક્રમ યોજાયો ભરૂચની વિલાયત જીઆઇડીસી ખાતે બિરલા ગ્રાસીમ કંપની દ્વારા વૃક્ષારોપાણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પ્લાસ્ટિક વેસ્ટ સ્વચ્છતા અભિયાન હેઠળ અભિયાન હાથ ધરાયું By Connect Gujarat Desk 09 Oct 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: BVP અને બ્રહ્મ સમાજ દ્વારા વિદ્યાર્થીઓને અલ્પાહાર કરાવાયો ભારત વિકાસ પરિષદ અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ જીઆઇડીસી અંકલેશ્વરના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરમાં આવેલી આદર્શ નિવાસી શાળાની કન્યાઓને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો. By Connect Gujarat Desk 30 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: નર્મદા પાર્કમાં ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા વૃક્ષારોપણ કરાયુ ભરૂચમાં કાર્યરત ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રોટેક્શન કાઉન્સિલ દ્વારા પણ સફાઈ અભિયાન સાથે વૃક્ષારોપણનું આયોજન કરવામાં આવ્યુ હતું By Connect Gujarat Desk 29 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વાલિયા- નેત્રંગના તાલુકા કક્ષાના 75માં વનમહોત્સવની ઉજવણી ભરૂચના વાલિયાની શ્રી રંગ નવચેત વિદ્યા મંદિર શાળા ખાતે વાલિયા-નેત્રંગના ૭૫માં તાલુકા કક્ષાનો વન મહોત્સવની ધારાસભ્ય રીતેશ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી કરવામાં આવી હતી By Connect Gujarat Desk 20 Sep 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત "મહા વાવેતર" : સાબરકાંઠા-ઇડરના રાજ ચંદ્રવિહાર ખાતે પર્યાવરણ પ્રેમીઓએ 12 હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું... "મહા વાવેતર" અરવલ્લીની ગીરીમાળાઓના મુગટરૂપ ઈડર વિસ્તાર અને તેમાં પણ શ્રીમદ રાજચંન્દ્ર જેવા આધ્યાત્મિક ઉંચાઈ હાંસલ કરેલ ગુરૂની જાગતી ધરતી પર કરવામાં આવ્યું By Connect Gujarat Desk 20 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: એક વર્ષમાં 365 વૃક્ષનું વાવેતર કરવાનો સંકલ્પ સાકાર કરનાર દુર્વા મોદીનું સ્વાતંત્ર્ય પર્વ પર કરાયુ સન્માન 10 વર્ષીય બાળકી દુર્વા મોદીએ આજથી બરાબર એક વર્ષ પૂર્વે એટલે કે તારીખ 15 ઓગસ્ટ 2023માં એક સંકલ્પ લીધો હતો.નાની બાળકીનો સંકલ્પ મોટો હતો પણ બરાબર એક વર્ષ બાદ આ સંકલ્પ સાકાર થયો By Connect Gujarat Desk 15 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ઉના તાલુકાના પાલડી ગામ ખાતેની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું ઉના તાલુકાની શ્રી પાલડી પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો,અને આ પ્રસંગે 150 થી વધુ વૃક્ષો રોપવામાં આવ્યા હતા. By Connect Gujarat Desk 14 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત મેન્ગ્રોવ સંરક્ષણમાં ગુજરાત “અગ્રેસર” : ગુજરાત રાજ્યમાં મેન્ગ્રોવ કવર 1,175 ચો.મી. સુધી વિસ્તર્યું... વૈશ્વિક કક્ષાએ તા. 26 જુલાઈને ચેર સંરક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ચેર એટલે કે, મેન્ગ્રોવનો વધારો કરવા ગુજરાત સરકારે મોટાપાયે વૃક્ષારોપણ અને પુનઃ સ્થાપનના પ્રયાસો કર્યા છે. By Connect Gujarat 25 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સક્રિય પત્રકાર સંઘ, ફોરેસ્ટ વિભાગ અને નંદેલાવ ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે વૃક્ષારોપણ કરાયુ દેશ અને દુનિયામાં જળ, જમીન, હવામાં થતા વિવિધ પ્રદુષણ થકી પૃથ્વી ગોળાનું તાપમાન એકંદરે વધી રહ્યું છે. દરવર્ષે ઉનાળો વધુ આકરો બની રહ્યો છે, By Connect Gujarat 21 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn