Home > tribute
You Searched For "tribute"
ભરૂચ : ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી, શહીદોને શ્રધ્ધાંજલી અર્પણ કરાય
14 April 2022 9:46 AM GMTભરૂચ શહેર સ્થિત નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા અગ્નિશમન સેવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
અમદાવાદ : SGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી થયા અક્ષરવાસી, મુખ્યમંત્રીએ કર્યા અંતિમ દર્શન...
13 April 2022 12:12 PM GMTSGVP ગુરુકુળના ભક્તિ પ્રકાશદાસજી સ્વામી ચૈત્ર સુદ એકાદશીના પવિત્ર દિવસે સવારે 10.20 વાગ્યે અક્ષરવાસ થતા હરિભક્તોમાં શોકનું મોજું પ્રસરી ગયું છે
સ્ટાર્સે ઋષિ કપૂરને અર્પણ કરી શ્રદ્ધાંજલિ, છેલ્લી ફિલ્મની રિલીઝ પહેલા કર્યું હૃદય સ્પર્શી કામ
31 March 2022 7:29 AM GMTબોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સ્ટાર્સ આવે છે અને જાય છે. પરંતુ કેટલાક કલાકારો એવા છે જે આ દુનિયાને અલવિદા કહીને પણ ચાહકોના દિલ પર રાજ કરે છે.
પિતા શેન વોર્નને યાદ કરીને દીકરી ભાવુક થઈ, MCGમાં દેખાડવામાં આવ્યો રાજસ્થાન રોયલ્સનો ધ્વજ
30 March 2022 11:27 AM GMTઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ઓફ સ્પિનર શેન વોર્નના નિધનને એક મહિનો થઈ ગયો છે. અને આજે એટલે કે 30 માર્ચે મેલબોર્નના ઐતિહાસિક મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે શેન...
ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયીની ઘટનાના મૃતકોને કેંડલ માર્ચ યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરાય
27 March 2022 9:42 AM GMTબંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક ગત તા. 21 માર્ચના રોજ મકાન ધરાશાયી થવાની ઘટનામાં એક જ પરિવારના 3 સભ્યોનું મોત નીપજ્યું હતું
અરવલ્લી : બે દિવસિય શામળાજી મહોત્સવની પૂર્ણાહુતિ, શામળાજીના મેળે ગીત પર હિતુ કનોડિયા ઝૂમી ઉઠ્યા
28 Feb 2022 8:30 AM GMTઅરવલ્લી જિલ્લાના શામળાજી ખાતે બે દિવસિય શામળાજી મહોત્સવની ઉજવણી આયોજન કરવામાં આવ્યું હતું,
પુલવામા હુમલાની વરસી: PMએ શહીદોને યાદ કર્યા, થરૂરે કહ્યું- પરંપરાગત શોકનું પુનરાવર્તન અટકાવવું જરૂરી
14 Feb 2022 6:06 AM GMTદેશ 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં થયેલા હુમલાની ત્રીજા વર્ષનો શોક માનવી રહ્યો છે.
પુલવામા હુમલાના 3 વર્ષ, શહીદોને સત સત નમન
14 Feb 2022 3:14 AM GMTવર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.
સલમાન ખાને લતા મંગેશકરને આપી વિશેષ શ્રદ્ધાંજલિ, દીદીને યાદ કરીને ગાયું- 'લગ જા ગલે કી ફિર...'
13 Feb 2022 5:33 AM GMTલતા મંગેશકરના અવસાન પછી પણ ચાહકો હજુ પણ આ દુઃખદ સમાચારમાંથી બહાર આવી શક્યા નથી.
IND vs WI: ટીમ ઈન્ડિયાએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો, 1000મી ODIમાં કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઉતાર્યા
6 Feb 2022 10:55 AM GMTIND vs WI: ટીમ ઈન્ડિયાએ લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કર્યો, 1000મી ODIમાં કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઉતાર્યા
અમદાવાદ : લતા મંગેશકરને શહેરીજનોએ આપી શ્રધ્ધાંજલિ, ખોખરામાં થયો કાર્યક્રમ
6 Feb 2022 10:22 AM GMTપોતાના કંઠના કારણે વિશ્વભરમાં નામના મેળવનારા લતા મંગેશકરના નિધનથી તેમના ચાહકો શોકમાં ગરકાવ છે.
PM મોદી આજે દેશને સમર્પિત કરશે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી', કહ્યું- રામાનુજાચાર્ય સ્વામીને યોગ્ય શ્રદ્ધાંજલિ
5 Feb 2022 7:04 AM GMTવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે હૈદરાબાદ જશે. આ દરમિયાન તેઓ સાંજે લગભગ 5 વાગ્યે 'સ્ટેચ્યુ ઓફ ઈક્વાલિટી'ની પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરશે.