પુલવામા હુમલાના 3 વર્ષ, શહીદોને સત સત નમન

વર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા.

New Update

વર્ષ 2019માં 14મી ફેબ્રુઆરીના દિવસે પુલવામામાં થયેલા કાયરતાપૂર્ણ હુમલામાં દેશના 40 જવાનો શહીદ થયા હતા. દેશ આજે તેમને સલામ કરી રહ્યો છે!

Advertisment

ભારત હંમેશા તેના પડોશી દેશોનું ભલું ઈચ્છે છે પરંતુ ચીન હોય કે પાકિસ્તાન આ દેશોએ ભારત વિરુદ્ધ ષડયંત્ર રચ્યું છે. આ બંને દેશોની નાપાક હરકતોને કારણે ભારતના સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. 14 ફેબ્રુઆરીએ જ્યારે દુનિયા પ્રેમના નશામાં ધૂત હતી ત્યારે પાકિસ્તાને તેના આતંકવાદી ષડયંત્રને અંજામ આપ્યો. પાકિસ્તાનના આ કાયરતાપૂર્ણ કૃત્યને કારણે 14 ફેબ્રુઆરી 2019ના રોજ દેશના 40 જવાનો શહીદ થયા હતા. આજે એ આતંકવાદી હુમલાની વરસી છે. ભારત આજે કાયર આતંકવાદી હુમલાની ત્રીજી વરસી ઉજવે છે અને બહાદુર સૈનિકોએ આપેલા બલિદાનને યાદ કરે છે. આજે દેશની જનતા અને નેતાઓ શહીદોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Advertisment
Latest Stories