ભરૂચ જિલ્લાના નેત્રંગના કાંટીપાડામાં 51માં તુલસી વિવાહ નિમિત્તે આયોજીત સત્યનારાયણ કથામાં 351 જોડાઓએ લીધો લાભ
નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્નગ્રંથીએ જોડાશે.ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે.જેમાં ભાવિક-ભક્તોમાં ભારે ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળશે.