દ્વારકા : દ્વારકાધીશ જગતમંદિરમાં ભવ્ય તુલસી વિવાહ મહોત્સવની ઉજવણી,મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડયા
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
યાત્રાધામ દ્વારકામાં દેવઉઠી અગિયારસનો ભવ્ય તુલસી-વિવાહ મહોત્સવ ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા.
ભરૂચ જિલ્લાના ચાવજ ગામ ખાતે માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે,આ પ્રસંગે સમાજના લોકો પોતાના પરંપરાગત પહેરવેશમાં ભક્તિભાવપૂર્વક ઉજવણી કરશે.
અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામ ખાતે આવેલ સિદ્ધ ગણેશ આશ્રમ ખાતે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો.
ભરૂચના જંબુસર ખાતે દેવ ઉઠી એકાદશીની ભવ્ય ઉજવણી સાથે તુલસી વિવાહનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા
નેત્રંગ તાલુકાના કાંટીપાડા ગામે તુલસી માતા સાથે લગ્નગ્રંથીએ જોડાશે.ત્યારબાદ તુલસી વિવાહ સંપન્ન થશે.જેમાં ભાવિક-ભક્તોમાં ભારે ઉત્સાહ-ઉમંગનું વાતાવરણ જોવા મળશે.
આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.
એવું માનવામાં આવે છે કે એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વ્યક્તિ મન અને ઇન્દ્રિયો પર નિયંત્રણ મેળવે છે. દરેક એકાદશીના અલગ નામ હોય છે....