અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી બે શ્રમિકોના કરૂણ મોત,જયારે 6 કામદારો સારવાર હેઠળ
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 8 શ્રમિકોને અસર થઈ હતી.
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 8 શ્રમિકોને અસર થઈ હતી.
મધ્યપ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 10 થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,
નવસારી જિલ્લાના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર 2 યુવકોના ટ્રેનની અડફેટે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,
અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.નેશનલ હાઇવે પર ટ્રક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા,
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર નજીક હાઇવે પર હીટ એન્ડ રનનો બનાવ બન્યો હતો જેમાં અજાણ્યા વાહનની અડફેટે મોપેડ સવાર બે સગી બહેનોના મોત નીપજ્યા હતા