અંકલેશ્વર: અકસ્માતના 2 અલગ અલગ બનાવોમાં બે આશાસ્પદ યુવાનોના મોત, એકને ઇજા
અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.
અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં આશાસ્પદ બે યુવાનોના કરુણ મોત નીપજ્યા હતા.જયારે અન્ય એકને ઈજાઓ પહોંચી હતી.
અમદાવાદના નારોલમાં ગેસ ગળતરથી 2 શ્રમિકોના મૃત્યુ થયાની ઘટના સામે આવી છે.નારોલની દેવી સિંથેટીક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં 8 શ્રમિકોને અસર થઈ હતી.
મધ્યપ્રદેશના જબલપુરની એક ફેક્ટરીમાં આજે વહેલી સવારે જોરદાર વિસ્ફોટ થયો હતો, જેમાં 10 થી વધુ કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પાટણ જિલ્લાના હારીજ ચાણસ્મા હાઇવે પર ટ્રેલર અને ઇકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો,સર્જાયેલા અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા હતા,
નવસારી જિલ્લાના વિજલપોર નજીક રામનગર વિસ્તારમાંથી પસાર થતા ડેડિકેટેડ રેલ ફ્રેઈટ કોરિડર પર 2 યુવકોના ટ્રેનની અડફેટે મોત નિપજતા ચકચાર મચી જવા પામી છે.
સાબરકાંઠા જિલ્લાના ઇડર ખેડબ્રહ્મા હાઇવે પર ટ્રક ચાલકે બાઈક સવાર પરિવારને અડફેટમાં લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો,
અંકલેશ્વર પંથકમાં બે અલગ અલગ માર્ગ અકસ્માત સર્જાયા હતા,જેમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા હતા.નેશનલ હાઇવે પર ટ્રક ચાલકને અજાણ્યા વાહન ચાલકે અડફેટમાં લીધા હતા,