અંકલેશ્વર: ઉકાઈ કેનાલમાં પડેલ ભંગાણના કારણે 6 દિવસ બાદ પાણી છોડાયુ,ખેડૂતોએ લીધો રાહતનો શ્વાસ
સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી
સિંચાઈનું પાણી પૂરી પાડતી ઉકાઈ કેનાલમાં સુરતના માંડવી નજીક પડેલા ભંગાણનું સમારકામ હાથ ધરાતા હવે 6 દિવસ બાદ પાણી છોડવામાં આવતા ખેડૂતોને રાહત સાંપડી
અંકલેશ્વર તથા હાંસોટ તાલુકાને પાણી પુરૂ પાડતી ઉકાઇ જમણા કાંઠાની કેનાલને 16મીના બદલે હવે 21મી તારીખથી બંધ કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે 22 જેટલી કેનાલના રીપેરિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સુરત મ્યુનિસપલ કમિશનર દ્વારા ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાય હતી. મ્યુનિસપિલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.
ઉકાઈ ડેમની સતત સપાટી વધવાના પગલે ઉકાઈ ડેમના 15 દરવાજા ખોલી તાપી નદીમાં 1 લાખ 94 હજાર 511 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ઉપરવાસમાંથી હાલ ઉકાઈ ડેમમાં 3 લાખ 5 હજાર 655 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટ કૂદાવી જતા તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે.
ઉકાઇ ડેમના ઉપરવાસના વિસ્તારોમાં વરસી રહેલાં ભારે વરસાદના પગલે ચાલુ વર્ષે ઉકાઇ ડેમ 100 ટકા ભરાય ચુકયો છે. ડેમ સંપુર્ણ ભરાય જતાં બે વર્ષ સુધી દક્ષિણ ગુજરાતમાં પીવાના તથા સિંચાઇના પાણીની તંગી વર્તાશે નહિ.