ગુજરાત જુનાગઢના બામણાસામાં યુવકની હત્યા બાદ પોલીસે કરી 36 વ્યાજખોરોની ધરપકડ… જુનાગઢના બામણાસામાં વ્યાજખોરોએ યુવકનો ભોગ લીધો હોવાની ઘટના સામે આવી છે, ત્યારે આ મામલે પોલીસે 38 ગુના દાખલ કરી 36 જેટલા વ્યાજખોરોની અટકાયત સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. By Connect Gujarat 29 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ વ્યાજખોરો સામે ઝુંબેશ અંતર્ગત પોલીસ દ્વારા જનજાગૃતિ સેમિનાર યોજાયો ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા વ્યાજખોરો સામે ચાલતી ઝુંબેશ અંતર્ગત જનજાગૃતિ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું By Connect Gujarat 27 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ શરૂ... જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે. By Connect Gujarat 14 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વ્યાજખોરોનો ત્રાસ હજી પણ યથાવત, એક વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ભાડે રિક્ષા ચલાવવા મજબૂર... અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસનો કિસ્સો બન્યો છે. એક વેપારીએ પહેલા પાંચ હજાર વ્યાજે લીધા હતા. By Connect Gujarat 11 Mar 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ : વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મળશે મુક્તિ, મુખ્યમંત્રીના હસ્તે ધિરાણપત્ર એનાયત કરાયા સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ગીર સોમનાથ : રૂ. 13 લાખની લોન સામે 33 લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરોએ ત્રાસ આપતા યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે. By Connect Gujarat 25 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત રાજ્યમાં વ્યાજખોરો સામે ૮૪૭ એફઆઇઆર,૧૦૩૯ આરોપીઓની ધરપકડ રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી. By Connect Gujarat 03 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પોલીસની વ્યાજખોરો સામે ઝુંબેશ સામે સવાલ, વ્યાજખોર અને બુટલેગરે 4 યુવાનો પર ચપ્પુ વડે કર્યો હુમલો.. હુમલાખોર સિદ્ધાર્થ ઉમેશ પટેલ,અન્નુ દિવાન સહિત કુલ ચારથી વધુ લોકો સામે હત્યાના પ્રયાસ અંગે સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે... By Connect Gujarat 27 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, વ્યાજખોરોના દૂષણને ડામવા કરાય ચર્ચા પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું By Connect Gujarat 15 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn