Connect Gujarat

You Searched For "usurers"

જુનાગઢ : વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત, સ્યુસાઇડ નોટના આધારે પોલીસ તપાસ શરૂ...

14 March 2023 11:12 AM GMT
જિલ્લાના કેશોદમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને ગૃહઉદ્યોગ ચલાવતાં વેપારીએ મોતને વ્હાલું કરી લેતા સ્યુસાઇડ નોટના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.

અમદાવાદ : વ્યાજખોરોનો ત્રાસ હજી પણ યથાવત, એક વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી ભાડે રિક્ષા ચલાવવા મજબૂર...

11 March 2023 12:04 PM GMT
અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરના ત્રાસનો કિસ્સો બન્યો છે. એક વેપારીએ પહેલા પાંચ હજાર વ્યાજે લીધા હતા.

અમદાવાદ : વ્યાજખોરોના વિષચક્રમાંથી લોકોને મળશે મુક્તિ, મુખ્યમંત્રીના હસ્તે ધિરાણપત્ર એનાયત કરાયા

25 Feb 2023 11:37 AM GMT
સમગ્ર ગુજરાતમાં વ્યાજખોરીને ડામવા માટે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા કેટલાક સમયથી અભિયાન ચલાવવામાં આવી રહ્યુ છે

ગીર સોમનાથ : રૂ. 13 લાખની લોન સામે 33 લાખ ચૂકવ્યા, તો પણ વ્યાજખોરોએ ત્રાસ આપતા યુવાને કર્યો આત્મહત્યાનો પ્રયાસ

25 Feb 2023 9:37 AM GMT
ઉના તાલુકાના અંજાર ગામમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવાન હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહ્યો છે.

રાજ્યમાં વ્યાજખોરો સામે ૮૪૭ એફઆઇઆર,૧૦૩૯ આરોપીઓની ધરપકડ

3 Feb 2023 6:37 AM GMT
રાજ્યમાં ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપી સામાન્ય નાગરિકો પાસેથી મસમોટુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ...

ભરૂચ: પોલીસની વ્યાજખોરો સામે ઝુંબેશ સામે સવાલ, વ્યાજખોર અને બુટલેગરે 4 યુવાનો પર ચપ્પુ વડે કર્યો હુમલો..

27 Jan 2023 12:42 PM GMT
હુમલાખોર સિદ્ધાર્થ ઉમેશ પટેલ,અન્નુ દિવાન સહિત કુલ ચારથી વધુ લોકો સામે હત્યાના પ્રયાસ અંગે સહિત અન્ય કલમો હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ...

અમદાવાદ: પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન, વ્યાજખોરોના દૂષણને ડામવા કરાય ચર્ચા

15 Jan 2023 7:41 AM GMT
પોલીસ દ્વારા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરો સામે લડવા માટે લોકોને અધિકારીઓ દ્વાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

રાજ્યમાં વ્યાજખોરો સામે કડક પગલાં લેવામાં આવશે ,SP અને DCP કક્ષાના અધિકારીઓ મોનિટરિંગ કરશે

4 Jan 2023 9:25 AM GMT
રાજ્યભરમાં વ્યાજખોરોનો દૂષણ સતત વધી રહ્યું છે અને વ્યાજના ખપ્પરમાં અનેક પરિવારો હોમાઈ રહ્યા છે

અમદાવાદ: વ્યાજખોરોનો આતંક,ભાજપના નેતાનો પુત્ર અને સાથીદાર ઝડપાયા

23 July 2022 5:50 AM GMT
નિકોલમાં રહેતા વેપારી એ અંકિત દવે અને ગિરિજા સિંહ પાસેથી રૂ.6.50 લાખ રૂપિયા વ્યાજે લીધા હતા લીધા હતાં.

સુરેન્દ્રનગર : ભૂમાફિયા અને વ્યાજખોરો વિરુદ્ધ કાયદાનો સકંજો કસવા "એક તક પોલિસને..."

15 May 2022 12:10 PM GMT
"એક તક પોલિસને" કાર્યક્રમ થકી લવાશે નિરાકરણ, 20થી વધુ પીડિત પરિવારોએ એસપીને રજૂઆત કરી

અમદાવાદ : વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત દંપતિનો આપઘાત, ત્રણ વ્યાજખોરો સામે ફરિયાદ

3 Jan 2022 11:56 AM GMT
કોરોના કાળમાં ધંધો પડી ભાંગતા વ્યાજે રૂપિયા લેવાની કીમંત અમદાવાદના ચાંદલોડીયાના યુવાને તેના તથા તેના પત્નીના મોતથી ચુકવવી પડી છે.