વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મકરસંક્રાંતિ નિમિત્તે PMOમાં પાળેલી ગાયોને વ્હાલ કરતા જોવા મળ્યા
તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.
તસવીરોમાં દેખાતી ગાયો બહારની નથી, પણ પીએમઓમાં તેને પાળવામાં આવી છે.
શ્રી રામ મંદિરની નયનરમ્ય તસવીર સાથેનો 10 ફુટનો તેમજ વડાપ્રધાન મોદીને દર્શાવતા સાડા 7 ફૂટના મહાકાય પતંગો જૂના બજાર ખાતે ચગાવવામા આવ્યા
પતંગ ચગાવવાની મજાની સાથે સાથે ખાવા-પીવાના શોખીન લોકો આજે ઊંધિયાની પણ ખાસ મજા લેતા હોય છે
તા. 14 અને 15 જાન્યુઆરીએ મકરસંક્રાંતિના તહેવારની ઉજવણી કરવા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે
ઉત્તરાયણમાં દોરીથી ઘાયલ પક્ષીઓના જીવ બચાવવા માટે રાજ્ય સરકાર દ્વારા કરૂણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
નવા વર્ષની શરૂઆત સાથે જ તહેવારોની શરૂઆત થઈ રહી છે. ખાસ કરીને મકરસંક્રાંતિનો તહેવારને પણ હવે ગણતરીના દિવસોમાં બાકી રહ્યા છે.
રાજ્યમાં ઉત્તરાયણ રંગેચંગે ઉજવાઈ પણ ઉત્તરાયણ બાદ જે અલગ અલગ જગ્યા પર પતંગની દોરી જોવા મળી રહી હતી