સુરત : આરોગ્ય કર્મીઓએ ખખડાવ્યા ઘરના "બારણાં", ઘરે ઘરે જઈને આપી લોકોને રસી..
દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી એકવાર રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
દિવાળીની રજાઓ પૂર્ણ થતાં ફરી એકવાર રસીકરણની પ્રક્રિયા તેજ કરવામાં આવી છે.
દેશમાં 100 કરોડ વેકસીનેશનનો લક્ષ્યાંક પૂર્ણ થતા અંકલેશ્વરમાં યુવા મોરચા દ્વારા માનવ સાંકળ રચી ઉજવણી કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લા યુવા મોરચાએ જય અંબે ઇન્ટરનેશનલ સ્કુલના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કર્યું હતું.....
રાજ્યમાં 22.15 લાખથી વધુને અપાઈ રસી, દેશમાં 2.50 કરોડથી વધુને રસીના ડોઝ અપાયા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 71મો જન્મ દિવસ, અમદાવાદમાં વેક્સિનેશન મેગા ડ્રાઇવ, શ્રમિક, કામદાર અને ગરીબ લોકોને પ્રાધાન્ય.
અંકલેશ્વરના ભરૂચી નાકા વિસ્તારમાં આવેલ રસીકરણ કેન્દ્ર પર વેક્સિન મેળવવા લોકોએ પડાપડી કરી હતી ત્યારે શોશ્યલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા