ગુજરાત ભાવનગર : આનંદનગર આંગણવાડી કેન્દ્રમાં દારૂડિયાઓએ કરી તોડફોડ, સ્થાનિકોમાં રોષ... આનંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માણી તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. By Connect Gujarat 04 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
દુનિયા કેનેડામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, ખાલિસ્તાની આતંકવાદીઓએ તોડફોડ કરી, પોસ્ટર લગાવ્યા કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે. By Connect Gujarat 13 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા: નાગરવાડામાં અકસ્માત બાદ હિંસક અથડામણ,વાહનોમાં તોડફોડ થતા પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું. By Connect Gujarat 10 Aug 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર : કોલ્ડડ્રિંક્સની દુકાનમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,જુઓ CCTV ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જાય છે. એક પછી એક ગુનાહિત કૃત્યોની ઘટના બની રહી છે. By Connect Gujarat 29 May 2023 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: મહિલાના મકાનમાં તોડફોડ કરનાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ,20થી વધુ ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા By Connect Gujarat 17 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત ભાવનગર: અસામાજિક તત્વોએ જાહેરમાં દારૂના નશામાં તોડફોડ કરી,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ ભાવનગર શહેરના બોળતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુંભારવાડામાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે By Connect Gujarat 13 Feb 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ : વાપીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોચેલી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCBમાં તોડફોડ વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. By Connect Gujarat 24 Dec 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત : દૂધ-હડતાળ વેળા અડાજણની સુરભી ડેરીમાં તોડફોડ કરનાર અ'સામાજિક તત્વોની ધરપકડ... સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા, By Connect Gujarat 22 Sep 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : અસામાજિક તત્વોએ સિદ્ધનાથનગર-નિલકંઠ મહાદેવની વાડીમાં કરી તોડફોડ... સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી. By Connect Gujarat 25 Jan 2022 Share Twitter Share Whatsapp LinkedIn