Connect Gujarat

You Searched For "vandalized"

અમરેલી: ઉજ્જૈનમાં સરદાર પટેલ પ્રતિમા તોડવામાં આવી, પાટીદાર સમાજ દ્વારા કાર્યવાહીની કરવામાં આવી માંગ.!

25 Jan 2024 12:50 PM GMT
ઉજ્જૈનના માકડોન વિસ્તારમાં ગુરુવારે સવારે બે પક્ષ સામસામે આવી ગયા. આ વિવાદમાં સરદાર વલ્લભ ભાઈ પટેલની મૂર્તિ ઉખાડી અને તેની તોડફોડ કરવાના મામલે થયો...

ભાવનગર : આનંદનગર આંગણવાડી કેન્દ્રમાં દારૂડિયાઓએ કરી તોડફોડ, સ્થાનિકોમાં રોષ...

4 Dec 2023 7:01 AM GMT
આનંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માણી તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.

કેનેડામાં હિન્દુ મંદિર પર ફરી હુમલો, ખાલિસ્તાની આતંકવાદીઓએ તોડફોડ કરી, પોસ્ટર લગાવ્યા

13 Aug 2023 3:34 AM GMT
કેનેડામાં ફરી એકવાર હિન્દુ મંદિરને નિશાન બનાવવામાં આવ્યું છે.

વડોદરા: નાગરવાડામાં અકસ્માત બાદ હિંસક અથડામણ,વાહનોમાં તોડફોડ થતા પોલીસે ટોળા સામે ગુનો નોંધ્યો

10 Aug 2023 8:40 AM GMT
નાગરવાડા વિસ્તારમાં સામાન્ય અકસ્માતમાં થયેલી બોલાચાલીએ વિશાળ સ્વરૂપ ધારણ કરી લેતા હિંસક ટોળાએ વાહનોની તોડફોડ કરીને ભારે નુકશાન પહોચાડ્યું હતું.

ભાવનગર : કોલ્ડડ્રિંક્સની દુકાનમાં અસામાજિક તત્વોએ કરી તોડફોડ,જુઓ CCTV

29 May 2023 6:26 AM GMT
ભાવનગર શહેરમાં દિવસેને દિવસે આવારા તત્વોનો આતંક વધતો જાય છે. એક પછી એક ગુનાહિત કૃત્યોની ઘટના બની રહી છે.

અમદાવાદ: મહિલાના મકાનમાં તોડફોડ કરનાર આરોપીઓની પોલીસે કરી ધરપકડ,20થી વધુ ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યુ

17 Feb 2023 10:29 AM GMT
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા એક મહિલાના મકાન પર તલવારના ઘા ઝીંકવામા આવ્યા હતા

ભાવનગર: અસામાજિક તત્વોએ જાહેરમાં દારૂના નશામાં તોડફોડ કરી,સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં થઈ કેદ

13 Feb 2023 7:28 AM GMT
ભાવનગર શહેરના બોળતળાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા કુંભારવાડામાં છેલ્લા ઘણા દિવસથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે

વલસાડ : વાપીમાં ગેરકાયદે દબાણો દૂર કરવા પહોચેલી પાલિકાની ટીમ પર ટોળાનો પથ્થરમારો, JCBમાં તોડફોડ

24 Dec 2022 12:14 PM GMT
વલસાડ જિલ્લાના વાપીમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા ગયેલી પાલિકાની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો.

સુરત : દૂધ-હડતાળ વેળા અડાજણની સુરભી ડેરીમાં તોડફોડ કરનાર અ'સામાજિક તત્વોની ધરપકડ...

22 Sep 2022 11:05 AM GMT
સમગ્ર રાજ્યમાં માલધારી અને આહીર સમાજ દ્વારા પોતાની પડતર માંગણી મુદ્દે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા હતા,

ભરૂચ : અસામાજિક તત્વોએ સિદ્ધનાથનગર-નિલકંઠ મહાદેવની વાડીમાં કરી તોડફોડ...

25 Jan 2022 8:58 AM GMT
સિદ્ધનાથનગર નજીક નિલકંઠ મહાદેવની વાડીમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરતાં ટ્રસ્ટીઓ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરાય હતી.