અંકલેશ્વર : શાકભાજીની માંગ સામે આવક ઘટી જવાથી સર્જાય મોંઘવારીની સ્થિતિ...
શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.
શહેરના બજારોમાં શાકભાજીમાં મહત્વપૂર્ણ લીંબુ, મરચા અને આદુ સહીતની શાકભાજીઓના ભાવમાં ધરખમ વધારો થયો છે.
આ દિવસોમાં, શાકભાજીની સાથે, મીઠા અને રસદાર ફળો પણ બજારમાં ઉપલબ્ધ છે.
આ બધી સમસ્યાઓને એકસાથે દૂર કરવા માટે તેનો એક જ ઉપાય કે શાકભાજીને આહારમાં સામેલ કરો.
પરંતુ ઠંડીમાં શરદી, ગળામાં દુખાવો અને થાક સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, સૂપ પીવું વધારે યોગ્ય ગણાય છે.
આપણી પાચન તંત્રની સરળ કામગીરી માટે ફાઈબર ખૂબ જ જરૂરી છે. તે માત્ર પાચનમાં જ નહીં પરંતુ શરીરને અનેક રોગોથી બચાવવામાં પણ મદદ કરે છે.
અંકલેશ્વરમાં 60 રૂપિયે કિલોની ડુંગળીનાં ભાવમાં 50 ટકાનો ભાવ વધારો થતાં ગરીબોની કસ્તુરીના ભાવ આસમાને પહોંચ્યો છે.
એક તરફ વરસાદ ખેચાતા ખેડૂતો હેરાન પરેશાન છે તો બીજી તરફ ચોમાસામાં ખેડૂતો રોકડીયો પાક તરફ ખેતી કરતા થયા છે