ગુજરાત સાબરકાંઠા પ્રાંતિજમાં મહિલાનું લોખંડની જાળીને અડી જતાં વીજ કરંટ લાગતા મોત રામદ્વારા વિસ્તારમાં પતરાવાળા ઘરમાં 55 વર્ષીય સવિતાબેન અમરતજી મકવાણા કામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જાળીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો. By Connect Gujarat Desk 20 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn