વલસાડ : અતુલ રેલવે સ્ટેશન નજીક વીજ કરંટ લાગતાં 2 વિદ્યાર્થીઓ ગંભીર, સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા...
વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન નજીક પીકેડી વિદ્યાલયથી ઘરે પરત ફરી રહેલા હરિયા ગામના 2 વિદ્યાર્થીઓને વીજ તાર અડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વલસાડ તાલુકાના અતુલ રેલવે સ્ટેશન નજીક પીકેડી વિદ્યાલયથી ઘરે પરત ફરી રહેલા હરિયા ગામના 2 વિદ્યાર્થીઓને વીજ તાર અડતા તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બનાસકાંઠાથી વીજ કરંટની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં ધરાધરા ગામે વીજ કરંટ લાગવાથી એક જ પરિવારના 3 લોકોના મોત નિપજ્યાં એક જ પરિવારના 3 સભ્યોના મોતથી શોકનો માહોલ
અંકલેશ્વરનાકોસમડી ખાડીમાં વીજ કંપનીનો જીવતો વીજ તાર તૂટીને પડ્યો હતો.જેના કારણે ચારો ચરતા અબોલ પશુઓને વીજ કરંટ લગતા બે અબોલ પશુઓના નિપજ્યા મોત
વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા
સમની ગામના 17 વર્ષીય દેવા બુધાભાઈ વસાવાને પતરાની દુકાન પર હાથ મુકતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટના જોરદાર ઝટકાને પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું
મોરના મોતના સ્થળ અંગેનું પંચકેશ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પી.એમ કરતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું
કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી