ભરૂચ ભરૂચ: આમોદમાં બકરા ચરાવવા ગયેલ બાળકને વીજ કરંટ લાગ્યો, વીજ કંપનીની બેદરકારીના આક્ષેપ વાયરને અચાનક પકડી લેતા આ બાળકે બૂમાબૂમ કરી મુકતા ત્યાં નજીકમાં પશુ ચરાવી રહેલ અન્ય પશુપાલકે દોડી આવી બાળકને બચાવી લીધો આ મામલામાં ગ્રામજનો દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીને આક્ષેપ કરવામાં આવ્યા By Connect Gujarat Desk 13 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : આમોદના સમની ગામમાં વીજ કરંટ લાગતા યુવકનું ઘટના સ્થળે મોત… સમની ગામના 17 વર્ષીય દેવા બુધાભાઈ વસાવાને પતરાની દુકાન પર હાથ મુકતા વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટના જોરદાર ઝટકાને પગલે તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર-હાંસોટ રોડ પર શક્તિનગર નજીક વીજ કરંટ લાગતા મોરનું મોત... મોરના મોતના સ્થળ અંગેનું પંચકેશ કરી મૃતદેહ શાલીમાર નર્સરી ખાતે લઇ જવામાં આવ્યો હતો, જ્યાં પી.એમ કરતા મોરનું મોત વીજ કરંટ લાગવાના કારણે મોત થયું હોવાનું સામે આવ્યું By Connect Gujarat 17 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડિયાના રૂંઢ ગામે વીજપોલના અર્થીંગ વાયરમાંથી વીજ કરંટ લાગતા 3 બકરાના મોત કરંટ ઉતરવાના કારણે 3 પશુઓનું મોત થતાં પશુપાલકને રૂ. 21 હજારનું નુકશાન થયું છે, જે બાબતે રાજપારડી પોલીસ મથકે પશુપાલક ચંપાબેન દેવીપૂજકે અરજી આપી સહાય-વળતરની માંગ કરી By Connect Gujarat 14 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત અમરેલી : વીજ કરંટ લાગતાં 3 યુવકોના મોત, પરિવારજનો પર વજ્રઘાત અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના હનુમાનપુર ગામમાં વરસાદી માહોલ વચ્ચે વીજ કરંટ લાગતાં એક જ પરિવારના 3 યુવકો મોતને ભેટ્યા હતા. By Connect Gujarat 24 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત સાબરકાંઠા પ્રાંતિજમાં મહિલાનું લોખંડની જાળીને અડી જતાં વીજ કરંટ લાગતા મોત રામદ્વારા વિસ્તારમાં પતરાવાળા ઘરમાં 55 વર્ષીય સવિતાબેન અમરતજી મકવાણા કામ કરતા સમયે ઘર આગળની ઓસરીની લોખંડની જાળીએ અડકી જતા વીજ કરંટ લાગ્યો હતો. By Connect Gujarat 20 Jun 2024 Share Twitter Share Whatsapp LinkedIn