ભરૂચ ભરૂચ: વાગરામાં આવેલ શૌર્યયાત્રા કોમી એખલાસ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન,મોટી સંખ્યામાં લોકો જોડાયા બજરંગ દળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદના સહયોગથી આયોજિત શૌર્ય યાત્રાવાગરાના ખડ ખંડાલી ગામે આવી પહોંચતા સાજીદ ભટ્ટી ઉર્ફે સાજભા દ્વારા ફુલહાર કરી યાત્રાનું સ્વાગત કરાયુ By Connect Gujarat 05 Oct 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર, હિન્દુ નેતાઓ પર થતા હુમલાનો વિરોધ દેશમાં હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ અને નેતાઓ પર થતા હુમલાના વિરોધમાં ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. By Connect Gujarat 18 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: હિન્દુ સંગઠનો દ્વારા મકર સંક્રાંતિના દિવસે રક્તદાન શિબિર યોજાય, ઉત્સાહભેર કરાયું રક્તદાન ભરૂચમાં આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મકરસંક્રાંતિના દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 14 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન, મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા ભરૂચના જંબુસરમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા શૌર્ય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા By Connect Gujarat 09 Jan 2023 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: લવ જેહાદના મુદ્દે ભગવાન મહાવીર કોલેજમાંમાં માથાકૂટ, જુઓ મારામારીના LIVE વિડીયો સુરતની જાણીતી ભગવાન મહાવીર કોલેજમાં મારામારીના વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આ મુદ્દે કહેવામાં આવ્યું છે કે લવ જેહાદના મુદ્દે આ મામલે માથાકૂટ થઈ હતી By Connect Gujarat 23 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિત ચિંતક અભિયાનનો આવતી કાલથી કરાશે પ્રારંભ, જાણો શું છે અભિયાનનો હેતુ..! વિશ્વ હિન્દુ પરિષદ દક્ષિણ ગુજરાત પ્રાંત દ્વારા હિત ચિંતક અભિયાનનો પ્રારંભ કરવામાં આવનાર છે. જેની માહિતી આપવા હેતુ ભરૂચ ખાતે વિશ્વ હિન્દુ પરિષદની બેઠક યોજાય હતી. By Connect Gujarat 05 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિવસની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદના 59માં સ્થાપના દિનની ઉજવણી, જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ રહ્યા ઉપસ્થિત By Connect Gujarat 19 Aug 2022 Share Twitter Share Whatsapp LinkedIn
અમદાવાદ અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હેલ્પલાઇન નંબર શરૂ કરાયો, કહ્યું જેહાદીઓ ધમકી આપે તો આ નંબર પર કોલ કરો નૂપુર શર્માના વિવાદિત નિવેદન બાદ કેટલાક જેહાદી માનસિકતા ધરાવતા લોકો ભય ફેલાવી રહ્યા છે અને અલગ અલગ થિયરી પર હત્યાને અંજામ આપવામાં આવી રહ્યો છે By Connect Gujarat 07 Jul 2022 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: તપોવન આશ્રમ ખાતે વિશ્વ હિંદુ પરિષદના શિક્ષા વર્ગનો પ્રારંભ કરાયો,130થી વધુ કાર્યકરોએ લીધો ભાગ નર્મદા નદીના કિનારે આવેલ ઓમ તપોવન આશ્રમ ખાતે તારીખ-૨જી જુનથી ૧૨મી જુન સુધી પરિષદ શિક્ષા વર્ગનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 03 Jun 2022 Share Twitter Share Whatsapp LinkedIn