વડોદરા: મહાનગરપાલિકાના વોર્ડ 14માં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરતા મેયર સહિતના પદાધિકારીઓ
ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
ધારાસભ્ય તથા ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના માર્ગદર્શન હેઠળ વોર્ડ નંબર 14માં આવેલ લહેરીપુરા ખાતે સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશન દ્વારા બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું,અને વિવાદિત અગોરા મોલનું દબાણ તોડવાની કામગીરી પણ કરવામાં આવી હતી.
વડોદરા શહેર પૂરગ્રસ્ત થયા બાદ વહીવટી તંત્ર સામે શહેરવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે,જોકે હવે ખુદ ભાજપના વોર્ડ 2 ના કોર્પોરેટરે પણ પોતાનો બળાપો ઠાલવ્યો છે,
વડોદરા શહેરમાં પૂરના પાણી ઉતર્યા બાદ સાફ-સફાઈ અભિયાન માટે મનપાએ મોટો દાવો કર્યો હતો કે, બહારથી સફાઈકર્મીઓની ટીમ બોલાવવવામાં આવી છે.
વડોદરાના સુસેણ રોડ પર ડ્રેનેજ પ્રોજેક્ટ લાઈન પર મોટો ભુવો પડ્યો હતો. એસઆરપી ગ્રુપની સામે માર્ગ પર ભુવો પડતા દોડધામ મચી જવા પામી હતી
વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રૂ. 1.88 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા સાયકલ ટ્રેકને આજે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વડોદરા શહેરના આજવા રોડ પાણીની ટાંકી સામે સરદાર એસ્ટેટમાં ફર્નિચરનું ઉત્પાદન કરતું તુલસી ફાઇબર નામનું કારખાનું આવેલું છે