વડોદરા વડોદરા: ડેસરમાં મહીસાગર નદીના પૂરના પાણી વચ્ચે પથ્થર પર ફસાયેલા વ્યકિતનું દિલધડક રેસ્ક્યુ મહીસાગર નદીના પૂરના પાણીમાં પથ્થર પર 50 વર્ષીય કિર્તન સોમાભાઈ ગરાસીયા ફસાયા હતા. આ અંગે તેમના દીકરાને વાતની જાણ થતા તંત્ર ગણનો સંપર્ક સાધ્યો હતો By Connect Gujarat Desk 28 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
વડોદરા વડોદરા : વિશ્વામિત્રીના પાણી ફરી વળતાં 9 બ્રિજ બંધ કરાયા, SDRFની 3 ટીમ તૈનાત કરાય... ભારે વરસાદને લઈને આજવા સરોવરના 62 દરવાજામાંથી પાણી છોડવામાં આવ્યું છે. જેથી વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે By Connect Gujarat Desk 27 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડ: કપરાડાના વાડી ગામમાં ભૂસ્ખલનમાં એક ઘર પથ્થોરોથી દબાયુ,મહારાષ્ટ્રનો માર્ગ પણ થયો પ્રભાવિત ડુંગરનો ભાગ ધસી પડ્યો હતો.અને તળેટીમાં આવેલા એક ઘર પર ડુંગરની માટી અને પથ્થરો ધસી પડ્યા હતા,અને માટી પથ્થરો નીચે અડધું ઘર દબાઈ ગયું ડુંગરની માટી અને પથ્થરો ધસી પડતા રસ્તો બંધ થઇ ગયો By Connect Gujarat Desk 27 Aug 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: ભારે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યા, હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન ખેડૂતોએ ચોમાસાની શરૂઆતમાં બમણા ઉત્સાહથી ડાંગરના તરુની વાવણી કરી હતી,પણ ભારે વરસાદને કારણે હજુ ય ખેતરોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જેથી કરીને હજારો હેકટર જમીનમાં પાકને ભારે નુકશાન થયું છે By Connect Gujarat 30 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત વલસાડમાં અનરાધાર..! : ભારે વરસાદના પગલે શાળા-કોલેજોમાં રજા જાહેર કરાય, NDRFની ટીમ પણ તૈનાત થઈ ભારે વરસાદન પગલે દમણ ગંગા નદીના નિચાણવાળા વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. આ સાથે જ તંત્રના સંબંધિત અધિકારીઓને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: મેઘરાજાની તમામ 9 તાલુકામાં તોફાની બેટિંગ, અંકલેશ્વરમાં 3.5 ઇંચ વરસાદ સર્વત્ર વરસેલા વરસાદના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું અંકલેશ્વર તેમજ ભરૂચની વિવિધ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાયા હતા જો કે આજે સવારથી જ મેઘરાજાએ ખમૈયા કર્યા છે.. By Connect Gujarat 23 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
દેશ છેલ્લા 24 કલાકમાં 102 તાલુકા વરસાદથી ભીંજાયા કચ્છ ઉપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 102 તાલુકામાં વરસાદ નોંધાયો છે. By Connect Gujarat Desk 19 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત જુનાગઢ : માંગરોળ નજીક ઓઝત નદીનો પાળો તૂટતા 18 ગામો સંપર્ક વિહોણા ગામ બેટમાં ફેરવાતા ખેતરો, ઘરો અને ગલીઓમાં માત્ર પાણી જ પાણી નજરે પડે છે. જોકે, તાલુકાના 18 ગામો સંપર્ક વિહોણા લોકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે. By Connect Gujarat 02 Jul 2024 Share Twitter Share Whatsapp LinkedIn