ભરૂચ: નગર સેવા સદન દ્વારા રૂ.4 કરોડના ખર્ચે પાણીની 2 ટાંકીઓનું નિર્માણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
25 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરીત થઈ ગઈ હતી અને તે બિનઉપયોગી હતી. જેના પગલે મંદિર ટ્રસ્ટ દ્વારા તેને સુરક્ષિત રીતે ઉતારી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ગડખોલ ગામે જર્જરીત પાણીની ટાંકી સુરક્ષા અને સલામતી સાથે ટાંકીને જમીનદોસ્ત કરવામાં આવી હતી. માત્ર 11 જ સેકન્ડમાં આખે આખી ટાંકી જમીન દોસ્ત થઈ
મકાનના બીજા માળે ટેરેસ પરથી ભંગારવાળાએ જૂની પાણીની ટાંકી ભંગારમાં આપી હોવાથી નીચે ફેંકી હતી, ત્યારે પાણીની ટાંકી મહિલાના માથા પર પડી હતી અને તેમા સમાય ગઈ હતી
પારખેત ગામે વર્ષો જૂની જર્જરીત પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે હેતુસર પાણીની ટાંકીને સત્વરે વર્ષો બાદ જમીનદોસ્ત કરવામાં આવી
રોઝમ ગામે નિર્માણાધીન પાણીના ટાંકાનો સ્લેબ તૂટી પડતા સાત મજૂરો દબાયા હતા જે પૈકી બે શ્રમજીવીઓના મોત નિપજ્યા હતા
ભાવનગર શહેરના આખલોલ જકાતનાકા નજીક રમતા રમતા પાણીના ટાંકામાં પડી જતાં 9 વર્ષીય માસુમ બાળકનું મોત નીપજ્યું હતું.
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા પશુ-પક્ષીઓ માટે અનુકરણીય કાર્ય કરવામાં આવ્યું છે.