Connect Gujarat

You Searched For "worship"

સાબરકાંઠા:હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો, રસ્તામાં ભૂસ્ખલન થયું તો પણ હિંમત ના હારી

25 Aug 2023 6:28 AM GMT
હિંમતનગરનો સાઈકલ રાઈડર કેદારનાથ પહોંચ્યો હતો. હિંમત હાર્યા વગર 8 દિવસમાં 1300 કિમીનું અંતર સાઈકલ રાઈડીંગ કરી પૂર્ણ કર્યું હતું અને મંદિરે પહોંચ્યા

ભરૂચ: આજે શીતળા સાતમ, મહિલાઓએ મંદિરે પૂજા અર્ચના કરી ટાઢુ ભોજન આરોગ્યુ

23 Aug 2023 7:03 AM GMT
આજે શીતળા સાતમનો પર્વ છે. ત્યારે ભરૂચ સહિત ઠેર ઠેર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી

સાબરકાંઠા: હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે શિવજીને ચંદ્રયાન-૩ની સફળતા માટે વિશેષ શણગાર કરાયો

23 Aug 2023 5:55 AM GMT
જિલ્લાના હિંમતનગરના વૈજનાથ મહાદેવ મંદિરે ચંદ્રયાન-૩ની સફળતા માટે ભગવાન શિવને શણગાર સાથે આરતી કરવામાં આવી હતી

જુનાગઢ: જગ વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે શ્રાવણ માસ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટયુ, હર હર મહાદેવનો સંભળાયો નાદ

22 Aug 2023 7:25 AM GMT
શ્રાવણ માસ નિમિત્તે જુનાગઢના વિખ્યાત ભવનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપૂર ઉમટી રહ્યું છે ત્યારે મંદિર પ્રસાશન દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

ભાવનગર: શ્રાવણ માસમાં શિવ અને લંકાપતિ રાવણની અનોખી આરાધના,જુઓ કનેક્ટ ગુજરાતનો વિશેષ અહેવાલ

22 Aug 2023 6:15 AM GMT
પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભાવનગરના એક શિવ ભક્ત દ્વારા દેવાધિદેવ મહાદેવ અને લંકાપતિ રાવણની અનોખી રીતે આરાધના કરવામાં આવી રહી છે

ટેલીવુડની લોકપ્રિય અનુપમા સિરિયલ ફેમ રૂપાલી ગાંગુલીએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં કર્યા દર્શન

22 Aug 2023 5:55 AM GMT
અંબાજી મંદિર ખાતે માતાજીના ભક્તોની સાથે સાથે VIP ભક્તો પણ દર્શન કરવા આવતા હોય છે

જમીનથી 70 ફૂટ નીચે આવેલું છે શિવલિંગ, વર્ષમાં અમુક કલાક જ થાય છે આ શિવલિંગના દર્શન, જાણો શું છે રહસ્ય....

19 Aug 2023 8:17 AM GMT
દેશભરમાં એવા ઘણા મંદિરો આવેલા છે. જ્યાં નાગદેવતાની પૂજા થાય છે. આવું જ એક તીર્થ છે કારકોટક નાગતીર્થ. આ ખુબજ પ્રાચીન મંદિર છે

યાત્રાધામ પાવાગઢ ખાતે શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું, રવિવારે એક લાખથી વધુ ભક્તઓએ માતાજીના કર્યા દર્શન

14 Aug 2023 3:53 AM GMT
પંચમહાલના હાલોલ ખાતે આવેલ સુપ્રસિદ્ધ પાવાગઢ મંદિર ખાતે રવિવારે એક લાખ ઉપરાંત યાત્રાળુઓનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું.

ગુજરાતમાં આ સ્થળે આવેલા છે કાળા હનુમાનજી મહારાજ, આવી છે માન્યતા......

2 Aug 2023 5:39 AM GMT
બનાસકાંઠામાં અનેક મંદિરો આવેલા છે. અને આ બધા મંદિરો જુદી જુદી દંતકથા સાથે જોડાયેલા હોય છે. પાલનપુરમા આવેલું હનુમાનજીનું મંદિર અનોખુ છે.

ગીર સોમનાથ : કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડે આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના કર્યા દર્શન

23 Jun 2023 8:43 AM GMT
કેન્દ્રના રાજ્યકક્ષાના નાણામંત્રી ડૉ. ભાગવત કરાડ આજરોજ ગીર સોમનાથ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવી પહોચ્યા હતા

ગુજરાતની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રા ભાવનગરમાં, તૈયારીઓને અંતિમ ઓપ...

18 Jun 2023 11:20 AM GMT
આગામી અષાઢી બીજ એટલે તા. 20 જૂનના રોજ દેશની ત્રીજા અને રાજ્યની બીજા ક્રમની સૌથી મોટી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન થઈ રહ્યું છે

ભરૂચ : વાવાઝોડાને લઈને લોકો ચિંતિત, ભાજપ દ્વારા જ્વાલેશ્વર મહાદેવ મંદિરે ભગવાનને કરાયો જળાભિષે

15 Jun 2023 7:16 AM GMT
રાજ્યમાં બિપરજૉય વાવાઝોડાના કારણે સ્થિતિ ભયાનક થઇ રહી છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત ભારે પવનો ફૂંકાવવાની સાથે વરસાદ વરસવાનો પણ શરૂ થઇ ચૂક્યો છે.