તંત્રનું “જાહેરનામું” : અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC તરફ જતો માર્ગ 28 દિવસ માટે બંધ કરાયો, વાંચો વધુ...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી GIDC વિસ્તાર તરફ જતો સદાનંદ હોટલ પાસેનો રોડ 28 દિવસ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.
અંકલેશ્વરમાં રેવા સોશિયલ એન્ડ સ્પોર્ટ્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા નવમી સાઇકલોવોકાથોનનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં 1000થી વધુ સાયકલ હીરો તેમજ દોડવીરો જોડાશે
અંકલેશ્વરથી ભરુચને જોડતા જુના નેશનલ હાઇવે નંબર આઠ પર માર્ગના સમારકામની ચાલી રહેલી કામગીરીના પગલે મોટા પ્રમાણમાં ધૂળ ઉડતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર-4 અને 5માં આવેલ સાંઇ મિલન સોસાયટીમાં વિકાસલક્ષી કામોનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અને ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથક ખાતે ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની અધ્યક્ષતામાં વાર્ષિક ઇન્સ્પેક્શન તેમજ લોક દરબારનો કાર્યક્રમ યોજાયો હતો.
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજરોજ અંકલેશ્વર નગર સેવા સદનના વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસના કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બાઈક ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
અંકલેશ્વરની યુપીએલ લાઈબ્રેરી ખાતે મહેશ્વરી ગ્રુપ દ્વારા ગણગોર ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિવિધ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
અંકલેશ્વરના પૌરાણિક તીર્થધામ રામકુંડ ખાતે હિન્દુ ધર્મસભા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મહામંડલેશ્વરો સહિત સંતો અને કથાકારો તેમજ અંદાજીત 200થી વધુ સંતો મહંતો અને ભક્તો ઉપસ્થિત રહ્યા હતા