સુપ્રીમ કોર્ટે દુષ્કર્મ કેસમાં આસારામને 31 માર્ચ સુધીના શરતી જામીન આપ્યા
આસારામને વચગાળાના જામીન આપ્યા છે.2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે.આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા
આસારામને વચગાળાના જામીન આપ્યા છે.2013ના દુષ્કર્મના કેસને લઈને સ્વાસ્થ્યના આધારે રાહત આપવામાં આવી છે.આસારામને 31 માર્ચ સુધીના વચગાળાના જામીન આપવામાં આવ્યા
આમોદ તાલુકાના એક ગામમાં વાડીમાં ઝુંપડી બાંધીને રહેતા 72 વર્ષીય વૃદ્ધા પર 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના નરાધમે તારીખ 15 અને તારીખ 22મી ડિસેમ્બરે દુષ્કર્મ આચર્યું હતું
નરાધમ આરોપીએ બાળકી સાથે દુષ્કર્મ આચરતા તેના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેના પગલે તેને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી
37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે.પાડોશમાં રહેતી સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા
આણંદ ટાઉન પોલીસ મથકમાં ગુનો નોંધાતા આરોપી દીપુ પ્રજાપતિ ફરાર થઇ ગયો છે.દીપુ પ્રજાપતિનાં કાળા કારનામા બહાર આવતા જ ભાજપે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધો છે.
વડોદરાના ભાયલી ખાતે સગીર યુવતી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી.જોકે ઘટનાના આરોપીઓને પોલીસે ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
રામદુલાર તેની સગીર બહેનને સતત ધમકી આપીને છેલ્લા એક વર્ષથી તેના પર દુષ્કર્મ આચરી રહ્યો હતો