Connect Gujarat

You Searched For "ભાવનગર"

ભાવનગર : સિંચાઇ માટે પાણી નહીં ખેડૂતોના વલખાં, ભૂગર્ભ જળસ્તર પણ હજારો ફૂટ જમીન નીચે પહોચ્યું

8 May 2022 11:09 AM GMT
ભાવનગર શહેર અને જિલ્લામાં ત્રણ વર્ષ થી સારો વરસાદ વરસવા છતાં ખેડૂતો ઉનાળામાં પિયતના પાણી માટે વલખા મારવા પડે છે

"ભાવોત્સવ-2022" : ભાવનગરના 300મા સ્થાપના દિવસની કરાશે ભવ્ય ઉજવણી...

30 April 2022 12:25 PM GMT
ભાવનગર કાર્નિવલ ભાવોત્સવ-2022”નું આયોજન તારીખ 2, 3, 4 મે 2022ના રોજ કરવામાં આવ્યું છે.

ભાવનગર : જીવદયા અને કરુણાને વરેલી ગુજરાત સરકાર દ્વારા વિશ્વ પશુ ચિકિત્સક દિવસની ઉજવણી કરાય..

30 April 2022 11:17 AM GMT
કરુણા એનિમલ એમ્બ્યુલન્સ -૧૯૬૨ થકી ભાવનગર જિલ્લામાં ૧૭૦૪૯ અનાથ અને અબોલ પશુઓની સારવાર કરવામાં આવેલ છે.

ભાવનગર : ગધેડીયામાં રોડ સાઇડ બાળ કેળવણી આપનાર મહિલાનું વિશેષ સન્માન

10 March 2022 7:28 AM GMT
સમગ્ર રાજ્યમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં કાર્યરત મહિલાઓને તેમણે સમાજના ઉત્થાન માટે સરાહના કરી સન્માનીત...

ભાવનગર : કળસાર ખાતે વહીવટી તંત્ર દ્વારા મહિલા મંડળોનું કરાયું જાહેર સન્માન...

10 March 2022 6:35 AM GMT
વિશ્વ મહિલા દિવસના ઉપલક્ષ્યમાં યોજાયેલ કાર્યક્રમમાં બચત અને ગૃહઉદ્યોગ સાથે સંકળાયેલ મહિલા મંડળોનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

ભાવનગર : આવનારી પેઢીના શિક્ષણને સુરક્ષિત કરતું વડાળ ગામનું "ગામનો ચોરો" વ્હોટ્સ એપ ગૃપ...

5 March 2022 12:23 PM GMT
લીતાણા તાલુકાના વડાળ ગામે શિક્ષણને પ્રોત્સાહિત કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સોશિયલ મીડિયાના સદુપયોગનો પ્રેરણાદાયી કિસ્સો સામે આવ્યો છે.

ભાવનગર : રાજ્યમાં સૌપ્રથમ વખત યોજાયો પશુ ચિકિત્સા કેમ્પ, પશુઓને અપાય યોગ્ય સારવાર...

20 Jan 2022 11:44 AM GMT
રાજ્યમાં સૌપ્રથમ વખત પશુ ચિકિત્સા કેમ્પ યોજી 125 જેટલા પશુઓની યોગ્ય સારવાર કરવામાં આવી હતી.

ભાવનગર : કોરોનાની સ્થિતિ અને તેના નિયંત્રણ માટે પ્રભારી સચિવના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાય

8 Jan 2022 11:38 AM GMT
કોરોનાની સ્થિતિ અને તેનાં નિયંત્રણ માટે પ્રભારી સચિવ સોનલ મિશ્રાના અધ્યક્ષ સ્થાને સર્કિટ હાઉસ ખાતે સમીક્ષા બેઠક યોજાય

ભાવનગર : હેલિકોપ્ટર દુર્ઘટનામાં વીરગતિ પામેલ સૈનિકોને બી.એમ.કોમર્સના વિદ્યાર્થીઓએ શ્રદ્ધાંજલિ અર્પી

11 Dec 2021 10:36 AM GMT
વિદ્યાર્થીઓએ ભારતમાતાની છબી પાસે દીપ પ્રાગટ્ય કરીને શહિદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી..

ભાવનગર: કોરોનાકાળ વચ્ચે પણ અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ખંભાતી તાળા,પૂર્વ સી.એમ.ના હસ્તે થયુ હતું લોકાર્પણ

28 Nov 2021 9:05 AM GMT
ત્રણ વર્ષ પહેલા તત્કાલીન મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ થયા બાદ પણ આજ દિન સુધી અલીગઢના તાળા લાગેલા છે.

ભાવનગર : જન જાગરણ અભિયાન હેઠળ કોંગ્રેસના કાર્યકરોએ પદયાત્રા યોજી નોંધાવ્યો મોંઘવારી સામે વિરોધ...

25 Nov 2021 11:04 AM GMT
કોંગ્રેસના કાર્યકરો દ્વારા પદયાત્રા યોજી સરકારને મોંઘવારી ઉપર કાબુ મેળવવા માંગ કરી હતી.

ભાવનગર: માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને એસપી કચેરી ખાતે શ્રદ્ધાંજલિ આપવામાં આવી

21 Nov 2021 11:42 AM GMT
ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું