અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપમાં ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
અંકલેશ્વરમાં આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી. 8 ફાયર ફાયટરોએ 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો..
કલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલી સ્ટરલાઈટ ઓર્ગેનિક કંપનીમાં મોડી રાત્રે આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા સમગ્ર પ્લાન્ટ આગની ચોપેટમાં આવી
મનીષ માર્કેટમાં પતરાના શેડમાં બનાવેલા 10 ગોડાઉન આગની ચપેટમાં આવી ગયા હતા.13 ફાયર સ્ટેશનનાં 19 જેટલા ફાયર બ્રિગેડનાં ટેન્ડરોની મદદથી આગ કાબુમાં લીધી
અજમેરની ડિગ્ગી બજારમાં આવેલી હોટલ નાઝમાં ભીષણ આગ લાગી હતી. આગના કારણે બે પુરુષ, એક મહિલા અને એક બાળક સહિત ચાર લોકોએ જીવ ગુમાવ્યા જ્યારે કેટલાક લોકો ઇજાગ્રસ્ત થયા
ફ્લેટમાંથી 27 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવી લેવાયા હતા. ઘટનામાં ચાર લોકોને ઇજાઓ પહોંચી હતી. જેમને 108ની મદદથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા
દાહોદ અને ઝાલોદના ફાયર ફાઇટરોએ લગભગ 15 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો, જ્યારે આગની ઘટનામાં રૂ. 400 કરોડના નુકશાનનો અંદાજ પણ લગાડવામાં આવ્યો
જંબુસરમાં મકાનમાં ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ.....