ભરૂચ અંકલેશ્વર : રક્તની વર્તાતી જરૂરિયાતને પહોંચી વળવા ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિર યોજાય... ભરૂચ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા અને આયુષ બ્લડ બેંકના સહયોગથી અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ સ્થિત સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 15 May 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: સમસ્ત ખડાયતા સમાજ અને સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિર યોજાય ગુજરાત સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે શ્રી સમસ્ત ખડાયતા સમાજ ભરૂચ અને સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચના સંયુક્ત ઉપક્રમે જુના ભરૂચ સ્થિત શ્રીજી મંદિર હોલ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 27 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: પાનોલી GIDCની JB કેમિકલસ કંપની દ્વારા રક્તદાન શિબિર યોજાય, 200 કર્મચારીઓએ કર્યું રક્તદાન કંપનીના સી.ઇ.ઓ અને ડાયરેક્ટર નિખિલ ચોપડાની ઉપસ્થિતિમાં સ્વૈચ્છિક રક્તદાન કેમ્પ યોજાયો હતો.જેમાં 200થી વધુ કર્મીઓએ ઉત્સાહ ભેર રક્તદાન કર્યું By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : વેજલપુર બંબાખાના CNI ચર્ચની 125મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે રક્તદાન શિબિર યોજાઈ CNI ચર્ચે તેની 125મી વર્ષગાંઠની ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે ચર્ચ દ્વારા મેડિકલ સન્ડેનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં સભ્યોએ રક્તદાન કર્યું By Connect Gujarat Desk 09 Feb 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ રક્તદાન એ જ મહાદાન : ભરૂચના રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ તેમજ JCI દ્વારા રક્તદાન શિબિર યોજાય… રેડક્રોસ બ્લડ બેન્ક ખાતે રમાગોવિંદ ચેરીટેબલ ટ્રસ્ટ, જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભરૂચ તેમજ જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ (JCI) દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 28 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ : ઝઘડીયાની આરતી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા રક્તદાન શિબિર યોજાય, કંપની કર્મચારીઓએ કર્યું ઉત્સાહભેર રક્તદાન... આરતી કંપનીના કર્મચારીઓ દ્વારા રક્તદાન કરી માનવાતાની મહેક પ્રસરાવી હતી. આ રક્તદાન શિબિરમાં 359 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું આરતી કંપની ખાતે દર વર્ષે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે By Connect Gujarat Desk 25 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : હરિપ્રબોધમ્ યુવા મહોત્સવ અંતર્ગત થેલેસેમિયાગ્રસ્ત બાળકોના સેવાર્થે રક્તદાન શિબિર યોજાય... હરિપ્રબોધમ્ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત સત્સંગના 12 કેન્દ્રો પર યોજાયેલ મહા રક્તદાન શિબિર અંતર્ગત 5 હજાર યુનિટ બ્લડ એકત્ર કરવામાં આવ્યું...... By Connect Gujarat Desk 04 Jan 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : શ્રી શ્યામ મંદિરના શીલા પૂજન નિમિત્તે રક્તદાન શિબિર યોજાય, 700 યુનિટ રક્ત એકત્ર કરાયું... માંડવા ગામ નજીકશ્યામ મંદિરની સાથે હનુમાનજી અને શિવ મંદિરનું પણ નિર્માણ કરવામાં આવશે, ત્યારે આજે રવિવાર તા. 15મી ડિસેમ્બરના રોજ શ્રી શ્યામ મંદિરનું શીલા પૂજન કરવામાં આવ્યું By Connect Gujarat Desk 15 Dec 2024 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: રક્તદાનમાં અગ્રેસર ડાયમન્ડ સિટીમાં જ સર્જાઈ લોહીની અછત,રોજની 600 યુનિટ બ્લ્ડની માંગ સુરતના રક્તદાન કેન્દ્રોમાં હાલ રક્તની અછત ઉભી થઈ છે.રક્ત ની અછત સર્જાતા દર્દીઓએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે રોજના 600 યુનિટ બ્લડની જરૂરિયાત સામે માત્ર 200 યુનિટ જ બ્લડ મળી રહ્યું છે. By Connect Gujarat Desk 12 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn