ભરૂચ: ગોપાલક મંડળ દ્વારા 8મો સમૂહ લગ્નોત્સવ યોજાયો, 12 યુગલોએ પ્રભુતામાં મંડ્યા ડગ
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમાં વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા ગોપાલક મંડળ દ્વારા સેવાકીય અનેક કાર્યો કરવામાં આવે છે ત્યારે સતત આઠમાં વર્ષે ગોપાલક મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની અંબેમાતા વિદ્યાલય ખાતે સમસ્ત ખારવા-હાંસોટી-માછી સમાજના 5મા સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 18 નવયુગલોએ પ્રભુતામાં ડગલાં માંડ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા ગુપ્તા ફાર્મ ખાતે 9માં સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે,
ગુંજ સોશ્યલ ગ્રુપ દ્વારા નવરાત્રી મહોત્સવ સહિત સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું પણ મોટાપાયે આયોજન કરવામાં આવે છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમૂહ લગ્નોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે.
આહિર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આહિર સમાજની 16 દીકરીઓ સાથે અતીત સાધુ સમાજની એક દીકરીએ પ્રભુતામાં પગલા માંડ્યા
એક જ દિવસમાં 2 અલગ અલગ સમૂહલગ્નમાં 300 દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા 111 પિતા વિહોણી દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કર્યું કર્યું હતું.
સમૂહ લગ્નમાં 111 દીકરીઓના લગ્ન થશે. પી.પી.સવાણી પરિવાર દ્વારા અત્યાર સુધીમાં લગભગ 5,274 દીકરીઓને કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે.....