ભરૂચ અંકલેશ્વર: BJPના અન્ય ભાષાભાષી સેલ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાશે,બિહાર સ્થાપના દિવસની કરાશે ઉજવણી ! ભરૂચ જિલ્લા ભાજપના અન્ય ભાષાભાસી સેલ દ્વારા બિહારના સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વરમાં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.. By Connect Gujarat Desk 12 Apr 2025 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્નેહમિલન સમારોહ યોજાયો ભરૂચના પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજીની અધ્યક્ષતામાં નુતન વર્ષના ઉપલક્ષમાં સ્નેહ મિલન અને યોગ સંવાદ યોજાયો By Connect Gujarat Desk 23 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર: શહેર-તાલુકા કોંગ્રેસ સમિતિનો સ્નેહમિલન સમારોહ યોજાયો,આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિના સ્નેહમિલન સમારોહ તેમજ કારોબારી બેઠકનું શહેરમાં આવેલ સનત રાણા હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું જેમાં કોંગ્રેસના આગેવાનો દ્વારા દિવાળીના પર્વની શુભકામના પાઠવવામાં આવી By Connect Gujarat Desk 09 Nov 2024 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ અંકલેશ્વર : યુવા રાણા સમાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયો સ્નેહમિલન સમારોહ, શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું... રાણા સમાજ સ્નેહમિલન સમારોહમાં વાપીથી લઇ ચરોતર સુધીના રાણા સમાજના પ્રમુખ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. By Connect Gujarat 25 Dec 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભાજપ દ્વારા અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજાયો... અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા મત વિસ્તારનો ભારતીય જનતા પાર્ટી દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું By Connect Gujarat 27 Nov 2023 Share Twitter Share Whatsapp LinkedIn
ભરૂચ ભરૂચ: પૂર્વ વિભાગ રાણા સમાજનો સ્નેહમિલન સમારોહ યોજાયો, તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન રાણા પરીવાર દ્વારા 16 માં સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. By Connect Gujarat 06 Nov 2022 Share Twitter Share Whatsapp LinkedIn
સુરત સુરત: આવતીકાલે ભાજપનો સ્નેહમિલન સમારોહ, 30 હજાર કાર્યકરો હાજર રહે એવી શક્યતા સુરતના વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આગામી 24 નવેમ્બરના રોજ શહેર ભાજપના દિવાળીના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે By Connect Gujarat 23 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત નવસારી: ભાજપનો સ્નેહમિલન સમારોહ યોજાયો,સી.આર.પાટીલ રહ્યા ઉપસ્થિત સી.આર.પાટીલ દ્વારા ચીખલી શહેરમાં રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. By Connect Gujarat 12 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn
ગુજરાત તાપી: સી.એમ.ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ભાજપનો દિવાળી સ્નેહમિલન સમારોહ યોજાયો સ્નેહમિલન કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટિલ, મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા By Connect Gujarat 11 Nov 2021 Share Twitter Share Whatsapp LinkedIn