દેશમાં ઘરેલુ ઉડાનમાં હવે RT PCR ની જરૂર નહિ, સરકારની મહત્વની જાહેરાત
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડ પાર કર્યો છે.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, કોરોના બાદ આજે આપણે દૈનિક મુસાફરો 4 લાખથી વધારે રેકોર્ડ પાર કર્યો છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયમાં આ એક ઐતિહાસિક દિવસ છે. મને વિશ્વાસ છે કે, આવનારા દિવસોમાં આપણે આ રેકોર્ડ બનાવી રાખીશું.
જ્યોતિરાદિત્ય સિંધિયાએ આગળ કહ્યું કે, તે આંતરરાષ્ટ્રીય અવરજવર માટે અમે સ્વાસ્થ્ય મંત્રાલયની સાથે નિયમ તૈયાર કર્યા છે અને વેબસાઈટ પર પોસ્ટ કરવામાં અથવા તો, રસીકરણ સર્ટિફિકેટ અપલોડ કરવા અથવા મુસાફરીથી 72 કલાક પહેલા એક આરટીપીસીઆર ટેસ્ટ અપલોડ કરવામાં આવે.તેમણે કહ્યું કે, ડોમેસ્ટિક ફ્લાઇટ માટે હવે RT PCR ની જરૂર નથી. પણ કેટલાય રાજ્યોમાં તેમની વિચાર પ્રક્રિયા અનુસાર અમુક છે, જે તેમને લાગે કે, કેસ વધારો છે, અને સાવધાની રાખવી જોઈએ, તો તેમને આવું કરવાનો અધિકાર છે. તો વળી સરકારની માલિકીવાળી વિમાન કંપની અલાયન્સ એરે કેન્દ્ર સરકારની ક્ષેત્રીય સંપર્ક યોજના ઉડાન અંતર્ગત ગુજરાતના જૂનાગઢ જિલ્લાના કેશોદ થી મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સુધી હવાઈ સેવા શરૂ કરી હતી. સિંધિયાએ કહ્યું કે, એરલાઈન આ વર્ષે ગ્રીષ્મકાલીન કાર્યક્રમ અનુસાર, અમદાવાદને ત્રણ શહેર, અમૃતસર, આગરા અને રાંચીથી જોડવામાં આવ્યું છે. જે અંતર્ગત પોરબંદર અને રાજકોટને મુંબઈથી જોડવામાં આવ્યું છે. આજે નવા માર્ગ પરિવહન શરૂ કરવા ઉપરાંત કેશોદ થી અમદાવાદ પણ જોડવામાં આવ્યું છે
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMTભરૂચ: હાંસોટના અલવા ગામ નજીક બ્યુટી પાર્લર સંચાલિકાની કારને નડ્યો...
17 May 2022 5:19 AM GMTઆણંદ : ખંભાતમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારો, જૂથ અથડામણમાં 1...
10 April 2022 3:17 PM GMT
અમદાવાદ : કફ શિરપની બોટલોના જથ્થા સાથે SOG પોલીસે કરી 2 ઈસમોની...
19 May 2022 1:19 PM GMTવલસાડ : શ્રેષ્ઠ સખીમંડળો અને બેન્કર્સોનું સન્માન તેમજ સ્વસહાય જૂથોને ...
19 May 2022 1:09 PM GMTઅંકલેશ્વર: મહિલાઓની ચોર ટોળકીએ ઘરમાં ઘૂસી દાગીના અને રોકડ રકમની કરી...
19 May 2022 1:01 PM GMTભરૂચ: વરસાદી કાંસની સફાઈના મુદ્દે વિપક્ષે નગરપાલિકા કચેરી પર મચાવ્યો...
19 May 2022 12:57 PM GMTઅંકલેશ્વર : ખરોડના લેબર કોન્ટ્રાક્ટર સાથે રૂ. 2.70 લાખની છેતરપીંડી,...
19 May 2022 12:04 PM GMT