ભરૂચ: ચકલાદગામે ઘર વિહોણાને જંબુસરના ધારાસભ્યના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરાયું...
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ચકલાદ ગામે ઘર વિહોણા લોકોને જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે પ્લોટની સનદોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાને હટાવી તેના સ્થાને ઇશુદાન ગઢવીની પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે ત્યારે આજે ઇશુદાન ગઢવીએ આપ કાર્યાલયે ચાર્જ સંભાળ્યો હ
સંસ્કારી નગરી તરીકે ઓળખાતા વડોદરા શહેરમાં ફરી એક વિવાદ સામે આવ્યો છે. એમ.એસ યુનિવર્સિટીના સાયન્સ ફેકલ્ટીના બોટની ડિપાર્ટમેન્ટમાં યુવતી નમાઝ પઢી રહી હોય તેવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સ્વામીનારાયણ ગુરૂકુળ સંસ્કાર ધામ દ્વારા સેવાના હેતુ માટે અધતન ૧૦૦ બેડની હોસ્પિટલ જરૂરીયાતમંદ દર્દીઓ માટે શરૂ કરવામાં આવી રહી છે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે પોલીસ વિભાગ દ્વારા વ્યાજ દૂષણ સંપૂર્ણ નાબૂદ કરવાના હેતુસર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશને વિશ્વની સૌથી લાંબી ક્રુઝ યાત્રા ભેટ કરી હતી ત્યારે આ ક્રૂઝની વિશેષતા નિહાળી તમે પણ ડાંગ રહી જશો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલેના અધ્યક્ષસ્થાને રાજ્યના ૮ મહનગરપાલિકાના કમિશનરો સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાય હતી