ભરૂચ: આત્મનિર્ભરભારતના સંદેશ સાથે નિકળેલ સાયકલ યાત્રાનું આમોદમાં કરાયું સ્વાગત
આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નિકળેલ એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું
આત્મનિર્ભર ભારતના સંદેશ સાથે અમદાવાદનાં સાબરમતી આશ્રમથી નિકળેલ એન. સી.સી.કેડેટ્સની સાયલક યાત્રા આજ રોજ ભરૂચના આમોદ ખાતે આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું હતું
સુરતમાં 24 કલાકમાં જ ત્રણ હત્યાના બનાવ બન્યા છે.જેમાં બે બનાવ ડીંડોલી વિસ્તારમાં તો એક બનાવ લીંબાયત વિસ્તારમાં બન્યો છે.
અમરેલી જીલ્લામાં કેરીના પાકને લઈ ચિંતા, કેરીની પકવતા ખેડૂતોની માઠી દશા, આંબાના અડધા વૃક્ષમાં જ ફૂલ આવ્યા
ભરૂચના ફરસરામી દરજી જ્ઞાતિ પંચ દ્વારા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં MLA રમેશ મિસ્ત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું
ગુજરાતમાં સુવિધાસભર શિક્ષણના દાવા વચ્ચે સુરતના માંડવી તાલુકાના પૂના ગામે સરકારી શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે શાળાની ઓસરીમાં બેસી અભ્યાસ કરવાનો વારો આવ્યો છે
ભરૂચના હાંસોટ તાલુકાનાં ઇલાવ ગામે સમસ્ત ઇલાવ ગામ દ્વારા તૃતીય આમંત્રિત વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબા નું ગત મહિને ડિસેમ્બરના રોજ નિધન થયું હતું. તે 100 વર્ષના હતા.