ભરૂચ : નારાયણ વિદ્યાલય દ્વારા યોજાશે ત્રિદિવસીય જ્ઞાનોત્સવ, વિદ્યાર્થીઓ 380 જેટલા પ્રોજેક્ટ રજૂ કરાશે…
નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ
નારાયણ વિદ્યાલય શાળા દ્વારા યોજાશે જ્ઞાનોત્સવ, ત્રિદિવસીય પ્રદર્શનમાં રજૂ કરાશે વિવિધ પ્રોજેક્ટ
શબનમ સોસાયટીના બંધ મકાનમાં તસ્કરોએ કરી ચોરી, પરિવાર લગ્નપ્રસંગમાં હાજરી આપવા બહારગામ હતો
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તારીખ પાંચમી જાન્યુયારીથી ૧૩માં ઇન્ડસ્ટ્રીયલ એક્સ્પોનું આયોજન કરવામાં આવ્યું છે.
આણંદ જિલ્લાના ગંભીરા-ભાદરણ હાઇવે પર ગેસ ભરેલ ટેન્કર પલટી મારી જતાં લોકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
સરકાર દ્વારા ઝારખંડ ખાતે જૈન તીર્થ સ્થળ સમ્મેત શિખરને પર્યટન સ્થળ તરીકે વિકસવાની જાહેરાત કરાતા જૈન સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપોર ગામે શેરડી કટીંગ કરી રહેલ મશીનમાં એકાએક આગ ફાટી નીકળી હતી ત્યારબાદ ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં સફળતા મેળવી હતી
અંકલેશ્વર પંથકમાં સુરવાડી ફાટક નજીક નવા બોરભાઠા બેટ ગામ પાસે રેલ્વેની જમીન ઉપર ઉભા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજરોજ તોડી પાડવામાં આવ્યા હતા.