New Update
સમગ્ર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે કવિઓના કંઠે વરસાદનું આગમન અંગે તેમની રચના સાંભળવીએ એક અનેરી મજા છે ત્યારે કનેક્ટ ગુજરાત દ્વારા સુપ્રસિદ્ધ ગીતકાર અને ગાયક એવા અરવિંદ વેગડાની મુલાકાત લેવામાં આવી અને એમને જયારે વરસાદ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમને શું કહ્યું તે આવો જાણીએ
Latest Stories