ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રમતોત્સવ યોજાયો

New Update
ભરૂચની નારાયણ વિદ્યાવિહાર ખાતે રમતોત્સવ યોજાયો

ભરૂચના ઝાડેશ્વર ખાતે આવેલ નારાયણ વિદ્યાવિહાર શાળામાં વાર્ષિક રમતોત્સવ યોજાયો હતો, જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિવિધ રમતોમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Advertisment

08fef6ad-e7aa-4d1a-86b0-e33e3cbe90e0

આ પ્રસંગે શાળાના આચાર્ય મહેશ ઠાકર, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, તેમજ શિક્ષકગણ તથા વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

66b4f301-606d-4d8c-afa4-a62409293fac

નારાયણ વિદ્યાવિહાર શાળાના માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક ગુજરાતી વિભાગના વિદ્યાર્થીઓ એ રમતોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈને આનંદની લાગણી વ્યક્ત કરી હતી. વધુમાં વિદ્યાર્થીઓને પ્રમાણ પત્રો આપીને પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા હતા.

d987065b-e20d-4a47-8705-73487dd0e9da

Advertisment