Connect Gujarat
ગુજરાત

રક્તદાન જીવનદાનના મંત્રને ઉજાગર કરતા આમોદના રક્તદાતા

રક્તદાન જીવનદાનના મંત્રને ઉજાગર કરતા આમોદના રક્તદાતા
X

ભરૂચ જિલ્લાના આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે સ્વૈચ્છિક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

b0de843b-67a1-4227-8f14-df014848b9d2

વડોદરા સયાજી હોસ્પિટલ દ્વારા આમોદના રેફરલ હોસ્પિટલ ખાતે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં 170 જેટલા રક્તદાતા ઓ એ રક્તદાન કર્યુ હતુ.

17c05713-1762-4dda-ae88-b759eec379a2

આ શિબિરમાં વડોદરા SSG હોસ્પિટલના તબીબ તેમજ સ્ટાફે સેવાઓ આપી હતી, અને આ એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાત મંદદર્દીઓ ને નિઃશુલ્ક આપવામાં આવશે તેમ હોસ્પિટલના સૂત્રો દ્વારા જણાવવા માં આવ્યુ હતુ.

Next Story