સુરત : ઉદ્યોગ સાહસિકોને ભણાવવામાં આવ્યાં “સફળતા”ના પાઠ

New Update
સુરત :  ઉદ્યોગ સાહસિકોને ભણાવવામાં આવ્યાં “સફળતા”ના પાઠ

સુરતની હોટલ ગ્રાન્ડ ભગવતી ખાતે HDFC બેન્કનો બિઝનેશ કોન્કલેવનું આયોજન કરાયું હતું . “ I Believe - Believing in my Beliefs “ વિષય પર યોજાનારા કોન્કલેવ માં મોટી સંખ્યામાં ઉદ્યોગ સાહસિકો હાજર રહયાં હતાં.

યુવા ઉદ્યોગ

સાહસિકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમને સફળતાના શિખર સુધી લઇ જવા માટે ખાસ સેમીનાર

યોજવામાં આવ્યો હતો. જેમાં મુંબઇના  બિઝનેસ બેકિંગના રીજીયનલ હેડ મનીષ મોહન

તથા સાઉથ ગુજરાત ટેકસટાઇલ ટ્રેડર એસોસીએશનના સેક્રેટરી સુનિલ જૈન સહિતના મહેમાનો

હાજર રહયાં હતાં. કોન્કલેવમાં જાણીતા ઉદ્યોગકારો અને જાણીતી કંપનીના સીઇઓ તેમની

સફળતાથી ગાથા રજૂ કરી હતી. 

વુહુ

સ્ક્રીન્સના ફાઉન્ડર પલક માધવાણી, મેગીક્રેટ બિલ્ડીંગ સોલ્યુશનના કો- ફાઉન્ડર પુનિત મિત્તલ, કલશ્રી ફેબ્રિકસના સ્થાપક સચિન અગ્રવાલ

અને રીસ્પોન્સીટી સીસ્ટમના સીઇઓ રૂષભ શાહ અને જાણીતા મેન્ટર સ્પીકર અને ચાર્ટડ

એકાઉટન્ટ ગૌરવ સિંઘવી સહિતના તજજ્ઞોએ હાજર રહી માર્ગદર્શન પુરૂ પાડયું હતું.  Out comes

Deliveredના ઉપક્રમે

યોજાયેલા સેમીનારમાં ભાગ લઇને યુવાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો હતો. 

Read the Next Article

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા કરનાર વિદ્યાર્થીની ચેટ આવી સામે

સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું

New Update
Seventh Day School Khokhra

અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં 8માં ધોરણના વિદ્યાર્થીએ નાના ઝઘડામાં 10માં ધોરણના વિદ્યાર્થીને છરી મારીને હત્યા કરવામાં આવી હતી તપાસમાં હત્યારા વિદ્યાર્થીએ ઘટના બાદ જે સોશિયલ મીડિયા પર ચેટ કરી હતી તે પોલીસના હાથે લાગી છે અને તેમાં ખુલાસો થયો છે જેમાં આરોપીએ ચેટમાં હત્યા કરી હોવાનું કબૂલ્યું છે.

Seventh Day School Khokhra

મૃત વિદ્યાર્થીએ તેને તું કોન હૈ ક્યાં કર લેગા? તેમ કહ્યું હતું એટલે મેં ચાકુ માર્યુ તેવી ચેટ જોવા મળી છે. સામેના શખ્સે કહ્યું કે સામેના શખ્સે કહ્યું, અરે તો ચાકૂ થોડી મારના હોતા હૈ...આ ચેટ તેના કોઇ મિત્ર અથવા ભાઇ સાથેની હોઇ શકે છે. સામે જે શખ્સ છે તેણે આરોપીને અંડરગ્રાઉન્ડ થવાની સલાહ આપી હતી.

ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યમાં ચકચાર જગાવનારા આ બનાવની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઇ છે. ક્રાઈમ બ્રાંચના પીઆઈ એસ જે જાડેજા આ હત્યાની તપાસ કરી રહ્યા છે.