1947ની આઝાદી રાત્રે ઉજવવામાં આવી હતી તેમ અમદાવાદમાં પણ 370 નાબુદીની ઉજવણી કરાઈ

ભારત દેશ 1947માં આઝાદ થયો હતો ત્યારે લોકોમાં જે ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો હતો તેમ જમ્મુ કશ્મીરમાં 35એ અને 370ને કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવતા અમદાવાદીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જેમ આઝાદી રાત્રે મળી હતી અને લોકોએ તે આઝાદીને ઉજવી હતી. તેમજ નગરજનો દ્વારા રાત્રે 12 વાગે આતીશબાજી કરી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આશરે 100 વધારે લોકો એકઠા થયા હતા.
જમ્મુ અને કાશ્મીર હવે ભારતનું ખરેખર અભિન્ન અંગ બની ગયું છે. ત્યારે ગુજરાતીઓમા આનંદ અને ઉત્સાહનો માહોલ છવાયો હતો. અમદાવાદીઓએ પણ આ હર્ષો ઉલ્લાસને કઈક અલગ રીતે ઉજવ્યો હતો. રાત્રે 12 વાગ્યાના સુમારે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ સીટીએમ એક્સપ્રેસ હાઇવે બાજુ નગરજનો દ્વારા 370 અને 35એ ને કેન્દ્ર સરકાર દ્વારા નાબૂદ કરવામાં આવતા તેની ઉજવાણી કરવામાં આવી હતી. જેમાં આશરે 100 વધુ લોકો આ ઉજવણીમાં જોડાયા હતા તથા આકાશમાં આતીશબાજી કરીને દરેકે એકબીજાને મીઠાઈ ખવડાવી હતી. જોકે લોકોમાં હજુ રામ મંદિરને લઈને આવી આશાઓ અને અપેક્ષાઓ બંધાયેલી જોવા મળી હતી. હવે જોવું રહ્યું આગામી સમયમાં સરકાર દ્વારા હવે કયા નવા કડક નિર્ણયો લેવામાં આવે છે.
ભરૂચ : નર્મદા મૈયા બ્રિજના છેડે ત્રિપલ અકસ્માત, 3 વાહનો એકબીજા સાથે...
5 May 2022 4:27 PM GMTવડોદરા : મગરના મોઢામાં આવી ગયો યુવકનો મૃતદેહ, 3થી વધુ મગરો વચ્ચે...
7 Jun 2022 9:12 AM GMTભાવનગર :મહિલા પીએસઆઈ સાથે બનેલ દુષ્કર્મ કેસમાં અનેક ચોકાવનારા ખુલાસા...
3 April 2022 4:59 PM GMTભરૂચમાં સોશિયલ મીડિયાએ શું લીધો યુવતીનો ભોગ..?, યુવતીએ જાતે દુપટ્ટા...
10 Jun 2022 5:15 AM GMTભરૂચ : રાજ્યભરનો પ્રથમ કિસ્સો, શહેરની એક મહિલા કે જેણે વૈજ્ઞાનિક...
8 May 2022 12:38 PM GMT
ભરૂચ: કોરોનાના ગ્રહણ બાદ ૩ સ્થળોએથી નીકળશે ભગવાન જગન્નાથની...
27 Jun 2022 10:46 AM GMTભરૂચ: ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસનું...
27 Jun 2022 10:03 AM GMTવડોદરા : શહેર કોંગ્રેસને ધરણા યોજવા લીલીઝંડી ન મળતા ગાંધી ગૃહ ખાતે...
27 Jun 2022 9:47 AM GMTવડોદરા: આપના કોર્પોરેટર અને કાર્યકરોને પોલીસ ખોટી રીતે હેરાન કરતી...
27 Jun 2022 9:01 AM GMTઅમદાવાદ : ભગવાન જગન્નાથની રથયાત્રામાં પેરાગ્લાઇડિંગ મળશે જોવા, જુઓ...
27 Jun 2022 8:37 AM GMT