author image

Connect Gujarat Desk

જૂનાગઢ : ગીર પંથકમાં વન્યજીવોના ડર વચ્ચે કડકડતી ઠંડીમાં ખેતરમાં પાક રક્ષણ માટે ખેડૂતો બન્યા મજબુર
ByConnect Gujarat Desk

જૂનાગઢ ગીર પંથકમાં સિંહ, દીપડા, ઝરખ જેવા હિંસક પ્રાણીઓ તથા ભૂંડ, રોઝ અને હરણ જેવા પશુઓના પાક નુકસાનના ત્રાસથી ખેડૂતોની રાતની ઉંઘ ઉડી ગઈ..... ગુજરાત | સમાચાર |

ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કરી, જાતે ઝેરી દવા પી કર્યો આપઘાત
ByConnect Gujarat Desk

ભરૂચના જંબુસર તાલુકાના સામોજ ગામે પતિએ પત્નીની હત્યા કર્યા બાદ જાતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. સમાચાર

ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ByConnect Gujarat Desk

ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સમાચાર

ભરૂચ: આમોદમાં ખુલ્લી ગટરમાં ગાય ખાબકી, નગરપાલિકાની બેદરકારી સામે આવી
ByConnect Gujarat Desk

ભરૂચના આમોદ નગર પાલિકાની ઘોર બેદરકારીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ખુલ્લી ગટરને કારણે એક ગૌમાતા ગટરમાં ખાબકતા નગરજનોમાં પાલિકાના શાસકો સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.  સમાચાર

ભરૂચના તબીબ ડો.અમિત ભીમડાને આયુષ મંત્રાલય દ્વારા આયુષ ગોલ્ડ એવોર્ડ એનાયત કરાયો
ByConnect Gujarat Desk

આયુષ મંત્રાલય દ્વારા આયુષ કોંક્લીવ 3.0  જયપુરમાં આયુષ દ્વારા એક જ મંચ પર ૧૫૦થી વધુ વિશેષગ્ય. શોધકર્તા તેમજ ડોક્ટર દ્વારા એક જ વિષય પર દરેક ડોક્ટરની એનાલિસિસ,થિયરી, કેસસ્ટડી તેમજ મંતવ્ય રજૂ કરવામાં આવ્યા હતા. ભરૂચ | સમાચાર

રાશિ ભવિષ્ય 29 નવેમ્બર, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
ByConnect Gujarat Desk

અન્યોની જરૂરિયાત તમારી ઈચ્છામાં હસ્તક્ષેપ કરશે આથી પોતાનું ધ્યાન રાખો-તમારી લાગણીઓને દબાવો નહીં અને હળવાશ અનુભવવા માટે તમને જે ક્રમમાં ચીજો કરવી ગમે છે તેમ કરો. ધર્મ દર્શન | સમાચાર

ભરૂચ: વાલિયાના 4 ગામોમાં રૂ.12 કરોડના ખર્ચે બનશે પુલ, સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત
ByConnect Gujarat Desk

ભરૂચના વાલિયા તાલુકાના કરસાડ ગામ સહિત ચાર ગામને જોડતા ત્રણ નાના પુલોનું સાંસદ મનસુખ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ગુજરાત | સમાચાર |

ભરૂચ: ઝઘડિયાના દધેડા ગામ નજીક ટેમ્પો પલટી જતા અકસ્માત, 15 મુસાફરો ઇજાગ્રસ્ત
ByConnect Gujarat Desk

ઝઘડિયાના દધેડા ગામ નજીક નમાઝ માટે જતા મુસાફરોનો ટ્રેમ્પો પલટી જતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ટ્રેમ્પામાં સવાર કુલ 15 લોકો ઇજાગ્રસ્ત થયા ભરૂચ | ગુજરાત | સમાચાર |

ભરૂચ: જંબુસરના સામોજ ગામે પતિએ કરી પત્નીની હત્યા, જાતે ઝેરી દવા પી આપઘાતનો કર્યો પ્રયાસ
ByConnect Gujarat Desk

માથાના ભાગે ગંભીર ઈજા થતાં પત્નીનું સ્થળ પર જ મોત થયું હતું. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પોતે પણ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો કર્યો પ્રયાસ.... ભરૂચ | ગુજરાત | સમાચાર

અંકલેશ્વર: મોતાલી ગામે ભાથીજી- બળિયા દેવના મંદિરના પાટોત્સવની કરાય ઉજવણી
ByConnect Gujarat Desk

મોતાલી ગામ ખાતે શ્રી ભાથીજી મહારાજ અને બળીયાદેવ મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરનો પાટોત્સવ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા ભરૂચ | ધર્મ દર્શન | સમાચાર

Latest Stories