ભરૂચ:ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કરના જન્મદિવસની પાંજરાપોળ ખાતે કરવામાં આવી ઉજવણી
જિલ્લામાં જાણીતી આપની પોતાની ચેનલ નર્મદા ડાયરેકટર નરેશ ઠક્કરના જન્મ દિવસની માતાની પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી.
BY Connect Gujarat Desk22 Oct 2023 9:32 AM GMT
X
Connect Gujarat Desk22 Oct 2023 9:32 AM GMT
ભરૂચ જિલ્લામાં જાણીતી આપની પોતાની ચેનલ નર્મદા ડાયરેકટર નરેશ ઠક્કરના જન્મ દિવસની માતાની પૂજા અર્ચના કરી ઉજવણી કરવામાં આવી હતી.
સમાચારો સાથે સમાજ સેવામાં અગ્રેસર આપની પોતાની ચેનલ નર્મદાના ડાયરેકટર અને વરિષ્ઠ પત્રકાર નરેશ ઠક્કરના જન્મ દિવસની પાંજરાપોળ ખાતે ઉજવણી કરવામાં આવી હતી.જેઓએ પરિવારજનો સાથે ગૌ માતાની પૂજા,અર્ચના અને આરતી ઉતારી પોતાનો જન્મ દિવસ ઉજવ્યો હતો.આ પ્રસંગે ભાજપના આગેવાન દિવ્યેશ પટેલ, દક્ષાબેન પટેલ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે તેઓના મિત્રો,સ્નેહીજનો,શુભેચ્છકો અને આગેવાનોએ જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
Next Story