ભરૂચ: નગર સેવા સદન દ્વારા રૂ.4 કરોડના ખર્ચે પાણીની 2 ટાંકીઓનું નિર્માણ, MLA રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયના માહોલ સાથે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું
યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સુર્યનમસ્કાર કરાવવામાં આવ્યા.જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈ એ રાજયોગ વિશેની માહિતી આપી
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચના જંબુસર શહેરમાં મહંત સ્વામી મહારાજના 92માં જન્મ જયંતી મહોત્સવ નિમિત્તે ભવ્ય નગર યાત્રા અને મહંત સ્વામી નૂતન સભાગૃહ લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો
ભરૂચ નગર સેવા સદન હસ્તકનું સરદાર શોપિંગ સેન્ટર અત્યંત જર્જરિત હાલતમાં થઈ જતા વેપારીઓ પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.
ભરૂચમાં સેવાયજ્ઞ સમિતિ હંમેશા ગરીબ અને દિન દુ:ખીઓની સેવા માટે જાણીતી છે ત્યારે આવી જ એક સેવા કરીને મહિલાની અન્નનળીની જટિલ સર્જરી કરાવી નવજીવન આપ્યું