અંકલેશ્વર: રાજ્યકક્ષાના મંત્રી મનીષા વકીલે આંગણવાડીની લીધી મુલાકાત,બાળકો સાથે સમય વિતાવ્યો
રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી....
રાજ્ય મંત્રી ડો.મનીષાબેન વકીલે આંબાવાડીમાં આવેલ નંદઘર આંગણવાડીની મુલાકાત લીધી મનીષા વકીલે આંગણવાડીમાં અપાતા ભોજનની પણ ચકાસણી કરી હતી....
અંકલેશ્વર ઓએનજીસી અને ઓલ ઇન્ડિયા એસી એસટી એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા ડો.બાબાસાહેબ આંબેડકરની 69માં પરીનિર્વાણ દિનની ઉજવણી કરવામાં આવી...।
અંકલેશ્વરના અમરતપુરા ગામ પાસે આવેલ હવાઇ પટ્ટી ખાતે રવિવારના રોજ ભારતીય વાયુ સેનાની સારંગ હેલિકોપ્ટર ટીમ અને આકાશગંગા સ્કાય ડ્રાઇવરની ટીમ કરતબો બતાવશે.
ભરૂચ નગર સેવા સદન દ્વારા રૂપિયા 4 કરોડના ખર્ચે નિર્માણ પામેલ પાણીની બે ટાંકીનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું...
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા ડો.બાબા સાહેબ આંબેડકરના મહાપરીનિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મંત્રી મનીષા વકીલ રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર ગાર્ડન સિટીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધતા સ્થાનિકોમાં ભયના માહોલ સાથે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું
યોગ સાધકોને યોગ ટ્રેનર પ્રીતિબેન સોલંકી દ્વારા વોર્મઅપ, યોગાસન તથા સુર્યનમસ્કાર કરાવવામાં આવ્યા.જ્યારે બ્રહ્માકુમારીના મનોજભાઈ એ રાજયોગ વિશેની માહિતી આપી
બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિતે ભરૂચ જિલ્લા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા કાર્યાલય ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું