અંકલેશ્વર: NH 48 નજીક સ્ક્રેપમાં ગોડાઉનમાં ભીષણ આગ, અફરાતફરીનો માહોલ
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 ને અડીને આવેલ સ્ક્રેપના ગોડાઉનમાં આજે બપોરના સમયે એકાએક આગ ફાટી નીકળી હતી જેને લઈ અફરાતફરીનો માહોલ સર્જાયો
ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચ જિલ્લામાં નિરાધાર અને જેનો કોઈ જ વારસો નથી તેવા લોકો માટે આધાર સ્તંભ સેવાયજ્ઞ સમિતિએ 400થી વધુ લોકો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરીને સૌના મુખ પર ખુશી પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ભરૂચ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જીઆઈડીસીમાં આવેલ સિનિયર સીટીઝન હોલ ખાતે સિનિયર સીટીઝન કાઉન્સેલિંગનું આયોજન કરવામાં આવ્યું...
અંકલેશ્વર નગર સેવાસદન દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે સાઇક્લોથનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં સાયકલવીરો જોડાયા...
ભરૂચની મેહદવીયા સ્કૂલ ખાતે મેહદવીયા પ્રીમિયર લીગ ક્રિકેટ સીઝન 3 માટે ખેલાડીઓની પસંદગીનો કાર્યક્રમ યોજાયો, ટુર્નામેન્ટમાં ટોટલ 8 ટીમો લેશે ભાગ
ભરૂચમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ દિનકર સેવા સમિતિ દ્વારા નર્મદા પાર્ક સ્થિત છઠ ઘાટ પર ૨૭ અને ૨૮ ઓક્ટોબરના રોજ છઠ મહાપર્વનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-480 ગુના દાખલ કરવામાં આવ્યા છે.