સુરત : પુણા કેનાલ રોડ પર મકાનમાંથી માતા-પુત્રીના રહસ્યમય હાલતમાં મળ્યા મૃતદેહ!બંનેના મોબાઈલ ફોન ગાયબ થતા ઘેરાયું મોટું રહસ્ય!
સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના એક મકાનમાંથી માતામૃતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અરેરાટી…
સુરત શહેરના પૂણા કેનાલ રોડ પર આવેલી શિવનગર સોસાયટીના એક મકાનમાંથી માતામૃતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અરેરાટી…
અંકલેશ્વર GIDC વિસ્તારમાં કાપોદ્રા પાટીયા નજીક આવેલા ઉમંગ રેસીડન્સીના ફ્લેટ નં. 303માં ચાલતા જુગારધામ પર ભરૂચ લોકલ ક્રાઇમ…
ભરૂચમાં વર્ષોથી ઉજવાતા મેઘ ઉત્સવનો આજથી પ્રારંભ થયો છે. પરંપરાગત રીતે પૂજન અર્ચન કરી ચાર દિવસીય ઉત્સવનો પ્રારંભ…
સાબરકાંઠા જિલ્લામાં શીતળા સાતમની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.આ અવસરે મહિલાઓએ ચૂલો ઠારીને શીતળા માતાની પૂજા કરી પરિવારના…
અંકલેશ્વર જીઆઇડીસીમાં સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા જન્માષ્ટમીના પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જે અંગેની તૈયારીઓ પૂર્ણ…
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં બટાકા પકવતા ખેડૂતોમાં કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કંપનીઓ સામે ભારે રોષ જોવા હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ…
ભરૂચના નવાડેરા સ્થિત શ્રી રાધાવલ્લભ મંદિરે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભવ્ય જન્માષ્ટમી મહોત્સવનું આયોજન કરવામાં આવશે. આ પ્રસંગે…
અંકલેશ્વર એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત એસ.વી.ઈ.એમ. ગુજરાતી માધ્યમ શાળામાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ભક્તિભાવ,આનંદ અને હર્ષોલ્લાસભેર ભવ્ય ઉજવણી કરવામાં આવી…
ભરૂચ એલસીબીની ટીમ પીઆઈ મનીષ વાળાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ નિમેષ નવિનભાઈને બાતમી…
જેલ અને સુધારાત્મક વહીવટની કચેરી, ગુજરાત રાજ્ય, “જેલ ભવન”, અમદાવાદના માર્ગદર્શન હેઠળ તથા ઇન્ચાર્જ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ…