અમરેલી : મૃતક દલિત યુવકના પરીજનો સાથે શક્તિસિંહ ગોહિલની મુલાકાત, સાંત્વના આપી હત્યાની ઘટનાને વખોડી કાઢી
અમરેલીમાં દલિત યુવકની હત્યા મામલે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ શક્તિસિંહ ગોહિલ મૃતક નિલેશ રાઠોડના પરીવારજનોને સાંત્વના આપવા પહોચ્યા હતા,