અંકલેશ્વર : ચાંદીપુરા વાયરસને લઇ પાલિકા દ્વારા શૈક્ષણિક સંકુલો-સ્લમ વિસ્તારમાં સાફ-સફાઈ સાથે દવાનો છંટકાવ કરાયો...
ચાંદીપુરા વાયરસને લઇ સાવચેતીના ભાગરૂપે અંકલેશ્વર નગરપાલિકા સંચાલીત પ્રાથમિક શાળાઓ, ખાનગી શાળા તેમજ આંગણવાડીઓના સંકુલ ખાતે સાફ-સફાઈ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો